દિલ્હી રમખાણો મામલે સુપ્રીમે પોલીસ પાસે માગ્યો જવાબ, આગામી સુનાવણી 7 ઑક્ટોબરે
સુપ્રીમ કોર્ટે સોમવારે (22 સપ્ટેમ્બર) દિલ્હી 2020નાં રમખાણોમાં શામેલ શરજીલ ઈમામ, ઉમર ખાલિદ અને અન્ય ત્રણ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આ સંદર્ભમાં બેન્ચ, જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ...
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, મનસ્વી રીતે કામ ના કરે સરકાર, સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા જાહેર
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો આદેશ આપ્યો છે, જે સમગ્ર દેશ પર લાગુ પડે છે. કોર્ટના આદેશ અનુસાર, કોઈપણ વ્યક્તિનું ઘર કે સંપત્તિ તોડી પાડવાની કાયદેસર કાર્યવાહી માટે માત્ર આકાર?...