સુરત મનપા ચૂંટણીમાં AAPને ઝટકો : મનોજ સોરઠિયા 6000 મતોથી પરાજિત, ભાજપની પેનલ વિજેતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, જેમાં રાજ્યભરમાં 9000થી વધુ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. મહાનગરોમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકા પર સૌની નજર છે...