ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, સુનાવણી આવતીકાલે
સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હજુ સુધી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ નથી થયુ. નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે સવારે 11 વાગ્યે કલેક્ટર સમ?...
અડાજણ બસ ડેપોથી સુવાલી બીચ વચ્ચે રોજિંદી બસ સેવાનો શુભારંભ: ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું
બીચ ખાતે રેસ્ટ હાઉસ અને શૌચાલયની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ તા.૨૪ અને ૨૫મી ફેબ્રુ. સુધી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી દરિયા કાંઠે બે દિવસીય સુવાલી બીચ...
વડાપ્રધાનશ્રીએ “કેમ છો બધા અને આપણું નવહારી” કહી સૌને સંબોધતા તાળીનો ગડગડાટ ગુંજી ઉઠ્યો
મોદીએ સૌને મોબાઇલની ફ્લેશ લાઈટ ચાલુ કરી વિકાસ કાર્યોમાં સહભાગી થવા કહેતા પાંચેય ડોમ ફ્લેશ લાઈટથી ઝળહળી ઉઠ્યા વડાપ્રધાનશ્રીએ ભારત માતા કી જયના નારા બોલાવી સૌને શાબાશી આપી નવસારીમાં હીરા ?...
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ સુરતના ડાયમંડ અને નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે પી.એમ. મિત્ર પાર્ક નવસારી અને આસપાસના ગામોમાં રોજગારીના ?...
સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ના આયોજન અર્થે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તા.૨૪, ૨૫મી ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો રમતગમત, સાહિત્ય, ડાયરાની રમઝટ અને દરિયાકિનારાના આહલ...
તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનના હસ્તે રૂ.૩૪ કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન(ITI)નું ઈ-લોકાર્પણ થશે
આગામી તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે. જેમાં રૂ.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલિમ સંસ્?...
બારડોલી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને હસ્તે ૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન’ કરાયું.
૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન' બારડોલી ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતી અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાનેહસ્તે કરાયુ?...
માંડવી રિવરફ્રન્ટ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ભજન સંધ્યા યોજાઈ
અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રથમ દિવસે માંડવીના ધોબળી નાકા આવી પહો?...
સહકાર ભારતીની બેઠક બારડોલી નાગરિક બેંક ખાતે મળી.
સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણી ને લઇને બારડોલી નાગરિક બેંક ખાતે મળી હતી. સહકાર ભારતીની બેઠક મળી હતી.જેમાં સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણીના અવસરે ગુજરાત પ્રદેશના મંત્રી જયંતીભાઈ કેવટન?...
વરેલી ગામે શ્રીમદ ભાગવત કથાનુ સુંદર આયોજન કરાયું.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આ?...