બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા શિક્ષણિક વર્ષ 2023-24 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું
બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ ઓ નું આયોજન...
બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈ ફિટકારની લાગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપ?...
ગૌ માતાની હત્યા તેમજ ગૌમાસની હેરાફેરી કરનાર કસાઈના જામીન નામંજૂર કરતી મહુવા કોર્ટ
સુરત જિલ્લા માં અનેક વખત ગૌ માસનો જથ્થો પકડાઈ ચુક્યો છે ત્યારે ફરી વખત સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ના વિસ્તાર માંથી ગૌ માંસ પકડાયું, ગત દિવસોમાં પકડાયેલા ગૌ માંસમાં 2 મિયા બીબી સામે ફર?...
સમસ્ત ગૌ રક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પ્રાંત ઓફિસ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
બારડોલી પ્રાંત કચેરી ખાતે ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી કસાઈ/ખાટકીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહ?...
ગુજરાત માં ગૌ માતા ની હત્યા કરવા માટે કસાઈઓ બે ફામ બન્યા
ગૌરક્ષકો અને ગૌ સેવકોની એક જ માંગ છે આ ગૌમાતા ની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને ગત રોજ પકડાયેલા ને આરોપીઓને ગુજસીટોક ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા માંગ સુરત જિલ્લાના મહુવા પોલિસે અ?...
બારડોલી ખાતે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ખાત મુહુર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારનાં વરદ હસ્તે કરવામાં આવ્યું
આજ રોજ આવનારી નવરાત્રી મહોત્સવની તૈયારીનાં ભાગરૂપે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત લોટસ ગ્રુપ બારડોલીનાં સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે સ્વરાજ આશ્રમ ગૌ શાળાના લાભાર્થે આ વર્ષે પણ નવરાત્?...
અડાજણ બસ ડેપોથી સુવાલી બીચ વચ્ચે રોજિંદી બસ સેવાનો શુભારંભ: ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું
બીચ ખાતે રેસ્ટ હાઉસ અને શૌચાલયની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ તા.૨૪ અને ૨૫મી ફેબ્રુ. સુધી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી દરિયા કાંઠે બે દિવસીય સુવાલી બીચ...
તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનના હસ્તે રૂ.૩૪ કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન(ITI)નું ઈ-લોકાર્પણ થશે
આગામી તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત થશે. જેમાં રૂ.૩૪ કરોડના ખર્ચે નવનિર્મિત મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલિમ સંસ્?...
સુરતમાં એથરની ફેક્ટરીની આગમાં 8 શ્રમિકોનો ભોગ લેવાયો: હવે FSL અને NGT પણ તપાસમાં જોડાઈ, માલિકો સામે દાખલ થઈ શકે છે કેસ
સુરતમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં વધુ એકનું મોત થયો છે. આગની ઘટનામાં પ્રમોદ માદારી ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અત્રે જણાવીએ કે, એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગમાં મૃત?...
સુરતના રાંદેરમાં MD ડ્રગ્સ વેચતા વધુ એક ‘મિયાં-બીવી’ ઝડપાયા: અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણની ધરપકડ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેક-ઠેકાણેથી ડ્રગ્સનો વેપલો કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. પોતાના જીવનને સુખ-સાહેબીમાં વ્યતીત કરવા માટે થઈને અન્યોના જીવતર સાથે ચેડાં કરતા આવા લોકોને ડામવા સુરત પ?...