સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું અવસાન; પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું, "મારા મિત્ર અને સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીજીના અચાનક અવસાનથી હું ખૂબ જ આઘાત અને દુઃખી છું. આ માત્ર સુર?...
શ્રમિક બનીને ગયા હતા, આજે કરે છે રાજ: PM મોદી જે ગુયાનાના પ્રવાસે છે ત્યાં 40 ટકા વસ્તી મૂળ ભારતીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં જી20 સમિટનો ભાગ બનવા ગુયાના પહોંચ્યા છે. તેઓ 56 વર્ષમાં પ્રથમ વખત ગુયાનાની મુલાકાત લેનારા ભારતીય વડાપ્રધાન છે. જ્યાં ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી અને તેમ?...