વાલોડ તાલુકાના અંબાચ ગામે માજી કેન્દ્રિય મંત્રી અજય તમતાજીની ઉપસ્થિતિમાં આદિમજૂથ પરિવારના લાભાર્થીઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે ઉતરાખંડ રાજ્યના સાંસદ અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી અજય તમતાજી અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ક્લસ્ટર પ્રભા...
વાલોડ ખાતે આવેલ ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના વોચમેન દ્વારા ઈમાનદારી અને પ્રમાણિકતાની મિસાલ મહેકાવી છે..
નૈતિકતા, પ્રમાણિકતા, ઉદારતા, માનવતા, આ બધુ કળિયુગમાં બહુ ઓછુ સાંભળવા મળે. ભ્રષ્ટાચારથી ખદબદતી સિસ્ટમ વચ્ચે આ બધુ ભાગ્યે જ જોવા મળે છે. લૂંટ, છેતરપિંડી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઇ છે ત્...
તાપી જિલ્લાનાં આદીવાસી સમાજ અને સનાતન ધર્મના લોકો દ્વારા વ્યારાનાં ગોવાળદેવથી સોનગઢ ખાતે આવેલ કણીકંસારી માતના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
તાપી જિલ્લાનાં આદીવાસી સમાજ અને સનતાન ધર્મના લોકો દ્વારા વ્યારાનાં ગોવાળદેવથી સોનગઢ ખાતે આવેલ કણીકંસારી માતના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના સનાતન ધર્મ પ્ર?...
તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સયાજી મેદાન ખાતે તાપી હુંકાર કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોના એકત્રીકરણનો કાર્યક્મ વ્યારા સયાજી મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્મમાં તાપી જિલ્લાના દરેક તાલુકાઓ વ્યારા,વાલોડ, ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે આર.એસ.એસ દ્વારા તાપી હુંકારનું આયોજન કરવામાં આવ્યું.
૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભા?...
પક્ષ બનશે સમૃદ્ધ,જ્યારે જન-જન બનશે કુશળ
તાપી જિલ્લા તાલુકા પંચાયત પ્રશીક્ષણ વર્ગ માં સત્ર વક્તા તરીકે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલ રાવ "કુશળ જન પ્રતિનિધિ" વિષય પર વકતવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો. સત્ર અઘ્યક્ષ શ્રી સુહાગભાઈ ?...
તાપી જિલ્લા ડોલવણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલનો વિદાય સમારંભ યોજાયો.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ તાલુકાઓ માં નોકરી કરતા 150 થી વધુ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં તાપી જિલ્લામાં ફરજ બજાવતા સાતે સાત તાલુકા વિકાસ અધિકારીઓની પણ ર...
તાપી જિલ્લાના વ્યારા ખાતે પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની વિજયાદશમીના પાવન દિવસે ધર્મક્રાંતિ સભા યોજાઈ.
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શબરીધામ મેદાન ઉપર વિજયાદશમીના દિવસે પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની વિશાળ ધર્મક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરમ પૂજ્ય શ્રી છોટેદ?...
તાપી જિલ્લાનું ગૌરવ
ઈસરોના અનેક વૈજ્ઞાનિક (Scientific) મિશન સાથે તેઓ સંકળાયેલા છે. નાસા સહિત વિશ્વના અનેક દેશોમાં કામ કર્યું છે. માત્ર દેશ માટે કામ કરવા અમેરીકા થી પરત આવ્યા. પ્રોફેસર સંતોષ વડવળે અવકાશના સંશોધનોના ઈત?...
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં હરઘર તિરંગા યાત્રા યોજાઇ
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કક્ષાની હર ઘર તિરંગા સમિતિ દ્વારા લોકોમાં દેશભકિત ઉજાગર થાય અને ઘરે ઘરે ત્રિરંગો લહેરે એ હેતુસર હરઘર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત?...