Air Indiaની ફ્લાઇટને આ શું થઇ રહ્યું છે? વધુ એક પ્લેનનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ હોંગકોંગ પરત ફરી હતી. સૂત્ર?...
એરફોર્સના હેલિકોપ્ટર ચેતકમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, થયું ઈમરજન્સી લેન્ડિંગ, પાયલોટ સુરક્ષિત
પ્રયાગરાજમાં ઈન્ડિયન એરફોર્સના હોલિકોપ્ટરનું આજે ઈમરજન્સી લેન્ડિંગ થયુ હતું. ચેતક હેલિકોપ્ટરનું હોલાગઢ વિસ્તારના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતું. એરફોર્સે પણ ઈમરજન્સી લે?...
સુદાન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 9 લોકોના મોત, ટેકનિકલ ખામીના કારણે અકસ્માત.
સુદાન એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક નાગરિક વિમાન ક્રેશ થયું હતું, જેમાં ચાર સૈન્ય કર્મચારીઓ સહિત નવ લોકોના મોત થયા હતા. સુદાનની સેનાએ જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ ટેક્...