પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્ય?...
પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
કઠુંઆ અને ડોડામાં તાજેતરમાં શહીદ થયેલા ૯ જવાનોના પરિવારોને આર્થિક સધિયારો આપતી નડીયાદની યુવતી
વિધિએ રક્ષાબંધન પર્વની ઉજવણી ગાંધીનગરમાં CRPFના જવાનોને રાખડી બાંધી કરી દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને ...
PM મોદી અહીં મનાવશે યોગ દિવસ! આંતકી હુમલા વચ્ચે મોટો સંદેશ, જડબેસલાક હશે સુરક્ષા
તમે બધા જાણતા જ હશો કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો, ત્યારબાદ વધુ ત્રણ હુમલાઓ થયા. આ આતંકી હ...
14 ફેબ્રુઆરીનો એ કાળો દિવસ દેશ ક્યારેય નહીં ભૂલે, જ્યારે CRPFના 40 જવાનો થયા હતા શહીદ, PMએ આપી શ્રદ્ધાંજલિ
વર્ષ 2019નો આજનો દિવસ એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે જ પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં આપણાં 40 વીર જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની વરસીના દિવસે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુલવામામાં શ?...
ચૂંટણી પહેલા પાકિસ્તાન આતંકી હુમલાથી ધણધણે છે!
અનિશ્ચિતતાની આંધીમાં અટવાયેલા પાકિસ્તાનમાં બે દિવસ પછી તારીખ 8મી ફેબ્રુઆરી ને ગુરવારે નવી સસ્કાર માટે મતદાન થવાનું છે. પાકિસ્તાનમાં ચૂંટણીનો જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જ આતંકવાદ...