ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
ઓપરેશન સિંદૂરની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ વિરાટ કોહલીને સલામી આપી હતી. આ વાત પરથી એ સિદ્ધ થાય છે કે વિરાટ કોહલી કેટલો મહાન ખેલાડી છે. વાસ્તવમાં, સેનાના ડીજીએમઓ રાજીવ ઘાઈ મીડિયાને ઓપરે?...
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, હવે ફક્ત વનડે જ રમશે
ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોહિત શર્મા બાદ હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ હવે ટેસ્ટને પણ ટાટા કહી દીધું છે, તેણ ઈન્ટરનેશનલ ટેસ્ટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છ?...
T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો
ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. અગાઉ T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિતે T20I માંથી નિવૃત્તિ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધ?...
વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભ?...
ભારત-વેસ્ટ ઇન્ડીઝ બીજી ટેસ્ટ મેચમાં લાગશે અનોખી સદી, જાણો કેમ ખાસ હશે આ મેચ
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 141 રનથી જીત મેળવી હતી. પ્રથમ મેચમાં જીત સાથે બે મેચની શ્રેણીમાં ભારતીય ટીમે 1-0 થી શાનદાર લીડ મેળવી લીધી હતી. ભારત અન વેસ્ટ ઇ...