થરાદના નારોલી ગામે મેઘવંશી સમાજ દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
થરાદના નારોલી ગામે સમસ્ત મેઘવંશી સમાજ નારોલી દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા ગત તારીખ ૮મી અને ૯મી ફેબ્રુ?...
થરાદના ઉત્સાહીત કાર્યકરની એબીવીપી પ્રદેશ કારોબારી સદસ્યમાં નિમણૂક થઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રના નિર્માણનુ ઘડતર કરતું સંગઠન છે, જોકે એબીવીપી દ્વારા ૭મી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી સ?...
થરાદમાં PM-JAY યોજના ની હેઠળ સમાવેશ થયેલી ખાનગી હોસ્પિટલોની આરોગ્ય વિભાગ યોગ્ય તપાસ કરે તેવી જનતાની માંગ ઉઠી છે
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખાનગી હોસ્પિટલો માં ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દીઓને મફત સારવાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ થરાદ ની ખાનગી હોસ્પિટલો માં અનેક દર્દો માં...