બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
થરાદ તાલુકાના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવારે અભય એકાદશી એટલે કે દર માસે આવતી એકાદશીનો ઉપવાસ વ્રત કરવામાં આવતું હોય છે જેમાં શાસ્ત્રોક મુજબ ઘણા બધા નિયમોનું પાલન કરતાં હોય છે જેમાં ખાસ કર?...
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)ના વિદ્યાર્થીઓ દ્વારા થરાદ તાલુકામાં આરબિટ્રેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાનૂની શિબિરોનું આયોજન કરાયું….
ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગરના LLBના છેલ્લાં વરસના વિદ્યાર્થીઓ આર્શ સોની, ભાશિત ભટ્ટ અને આરુશ દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત "સોટેસ" કંપનીનું નિમૉણ કરવામાં આવ્યું હતુ?...