આગામી સપ્તાહે રજૂ થશે ‘નવું આવકવેરા બિલ’, શું ફાયદા થશે ? જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26 ના બજેટમાં વિવિધ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, જેમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય પણ સામેલ છે. 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં લોકો પર હવે કોઈ ટે?...