પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ ક?...
મહેમદાવાદમાં આજે 20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂ.રવિશંકર મહારાજ મહારાજ હૉલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
નડિયાદ તાલુકાના ચકલાસી નજીક નડિયાદ અને મહુધાના ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસથી યોજાનારા 151' યુગલોના સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આશીર્વાદ આપનાર છે.તે પૂર્વે મહેમદાબાદ ખાતે 20 કરોડના ખર્ચે નવનિર્?...
ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આરંભ
ગુજરાતમાં ભારત વિકાસ પરિષદની યાત્રા વર્ષ 1974માં 'સમુત્કર્ષ' એવા નામથી શરુ થઇ હતી. આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ 2024ને 50 વર્ષ પૂર્ણ થયા આ ગૌસ્વશાળી અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા 09-02-2025 રવિવારના રોજ "સ?...