નોકરીમાં સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા, દરેક ભારતીયને ખબર હોવી જોઇએ બંધારણના આ 15 મહત્વના આર્ટિકલ્સ
ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં બંધારણ ફક્ત એક કાનૂની ડોક્યુમેન્ટ જ નથી પરંતુ આપણા લોકશાહીનો આત્મા છે. એક રંગીન, જીવંત અસ્તિત્વ જે સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાની ભાવનાનું રક્ષણ કરે છ?...
નવસારીમાં બંધારણના ઘડવૈયા ડો.બી.આર. આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પવંદના અને વિવિધ વિસ્તારમાં રેલીનું આયોજન
લુંસિકુઈ વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવી સ્મારકનો શણગાર કરી પુષ્પવંદના કરવામાં આવી હતી. આ સાથે જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા દરેક સમાજના લોકોએ પ્રતિમાન?...
બંધારણના આમુખમાં સામાજીક ન્યાય પ્રથમ છે ત્યારબાદ આર્થિક, રાજકીય ન્યાય રાખ્યા છે.
બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની ઉપર કશું જ નથી. પદ્મશ્રી રમેશ પતંગે સામાજીક સમરસતા મંચ દ્વારા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું ડૉ. હેડગેવાર ભવન, મણિનગર ખાતે સામાજીક સમરસતા મંચ દ?...
આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, જાણો ભારતના નાગરિકને બંધારણથી કયા કયા હક્ક મળે છે?
દર વર્ષે 10 ડિસેમ્બરે આખી દુનિયામાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે મહત્વ[પૂર્ણ છે કારણ કે આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વભૌમિક ઘોષણા અપનાવી હતી. આ...
બંધારણ બદલી નાખશેના વિપક્ષના આક્ષેપનો પીએમ મોદીએ આપ્યો જવાબ, સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાનની નકલને કર્યાં નમન
PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ફરી એકવાર પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી. જ...