ભાવનગર ના યશવંતરાય નાટ્ય ગૃહમાં EPS 95 પેન્શન રાષ્ટ્રીય સંઘર્ષ સ્મિતાના અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતે સરકાર સામે લડત આપતા , પેન્શનરો ને સંબોધન કર્યું
ભાવનગરના યશવંતરાયના નાટ્ય ગૃહ ખાતે સમગ્ર રાજ્યમાંથી EPS 95 સાથે જોડાયેલા ૧૨૦૦ થી વધુ પેન્શનરો રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતને સાંભળવા આવ્યા હતા.નગર નિગમ , સહકારી ક્ષેત્ર , તેમજ અન્ય તમામ...
2,000 રુપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે 18 ટકા GST ? હવે સરકારે આપી યોગ્ય માહિતી
નાણા મંત્રાલયે તાજેતરની અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનું આયો?...
શું પેટ્રોલ અને ડીઝલ વાહનો પર સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય?
અશ્મિભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો (Energy sources) તરફ જવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ કે પ્રદૂષણ એ ભારતનો સૌથી મોટો પડકાર છે અને તેમાં પરિવહન ક?...
સરકારને સૌથી વધુ કમાણી કરી આપતાં Top-10 ટોલ પ્લાઝા, તેમાં ગુજરાતનું ભરથાણા ટોચના ક્રમે
રસ્તાઓ પરના ટોલ પ્લાઝા સામાન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી. આ મુજબ, ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર સ્થિત એક ટોલ પ્લાઝા, દિલ્હી મુંબઈ હાઈવે પર સ્થિ?...
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
ગુજરાત સરકારના મિલકત નોંધણી માટેના નવા નિયમો અંગેનો નિર્ણય મિલકત દસ્તાવેજોની સુરક્ષા અને પારદર્શકતા વધારવા માટે લેવામાં આવ્યો છે. મુખ્ય મુદ્દા: ✅ હવેથી ખુલ્લા પ્લોટની તબદીલી દસ્તાવેજોમ...
મકાનો ફરીથી બનાવો, ખર્ચ સરકારે ચૂકવવો જોઈએ… બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના ઘર બુલડોઝર વડે તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહીને ચોંકાવનારી અને ખોટો સંદેશ...
વિદેશ જનારા નોટ કરી લે, સરકારે બદલ્યા પાસપોર્ટને લગતા આ નિયમ, મેળવો અપડેટ
પાસપોર્ટ એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતા સાબિત કરે છે. વિદેશ મુસાફરી માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેની મદદથી, તમે ફરવા, અભ્યાસ કરવા, વ્યવસાય કરવા અથવા અન્ય કારણોસર અન?...
ભારત વૈશ્વિક પર્યટન કેન્દ્ર બનશે; બજેટમાં સરકારે મોટી જાહેરાત
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2025-26 માટેના બજેટમાં પર્યટન ક્ષેત્રમાં મોટા આલાંચના લાવવાની યોજના જાહેર કરી છે. આ બજેટમાં પર્યટનને રોજગાર આધારિત વિકાસના ચાલક તરીકે પ્રોત્સાહન આપવા?...
વાલોડમાં સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન માંથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ..
આ જમીનમાં સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો... સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન ફક્ત ને ફક્ત જમીન ખેડીને જીવન જીવવા માટે આપવામાં આવે છે, આ જમીન કોઈને તમે વેચી ?...
નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...