ભારત વૈશ્વિક પર્યટન કેન્દ્ર બનશે; બજેટમાં સરકારે મોટી જાહેરાત
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2025-26 માટેના બજેટમાં પર્યટન ક્ષેત્રમાં મોટા આલાંચના લાવવાની યોજના જાહેર કરી છે. આ બજેટમાં પર્યટનને રોજગાર આધારિત વિકાસના ચાલક તરીકે પ્રોત્સાહન આપવા?...
વાલોડમાં સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન માંથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ..
આ જમીનમાં સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો... સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન ફક્ત ને ફક્ત જમીન ખેડીને જીવન જીવવા માટે આપવામાં આવે છે, આ જમીન કોઈને તમે વેચી ?...
નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...
વિદેશના વિદ્યાર્થીઓને ભારતના વિઝા સરળતાથી મળશે, સરકારે કરી આ મહત્વની જાહેરાત
વિદેશી વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આકર્ષવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો અને નીતિઓ મહત્વપૂર્ણ છે. આ નવા વિઝા શરૂ કરવામાં આવ્યા છે, જે ભારતને એક આં?...
શું સરકારનું પરિપત્ર અંડરગ્રાઉન્ડ પાઇપો નંખાઈ ગયા બાદ જ નવો રોડ બનાવવો તે ઉમરેઠમાં લાગુ નથી પડતું !!
વર્તમાનમાં સમસ્ત રાજ્યમાં લોકોપયોગી સેવાકાર્યોની ગતી વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સક્રિય છે ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં વિકાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા જ સમ?...
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ સોમવારે લોકસભામાં રજૂ થઈ શકે છે, સરકારે સાંસદોને મોકલ્યો ડ્રાફ્ટ
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે દેશમાં એક સાથે ચૂંટણી એટલે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટેના બિલને મંજૂરી આપી દીધી છે. તેમજ હવે સરકાર લોકસભામાં આને લગતા બે બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારે આ બિલનો ડ...
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરીગઢ ગામના ખેડૂતે સરકારની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કરીને બાગાયતી પાકોનું વાવેતર કરી વર્ષે લાખો રૂપિયાનો નફો મળી રહ્યો છે
ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત?...
ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા તારીખ 28-10-2024 ના રોજ કરવામાં આવેલ પરીપત્ર મુજબ મેનેજ મેન્ટ ક્વોટા માં ST-SC વિદ્યાર્થીઓ ની શિષ્યવૃતિ રદ કરવાનો નિર્ણય અયોગ્ય : અ.ભા.વિ.પ ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 જુલાઈ, 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની યોજના અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ હેતુ બનાવવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ, પ્રાઈવેટ ય?...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા ભારત સરકારની ADIP યોજના માટે કરી બેઠક
ભારત સરકારની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મુલ્યાંકન શિબિરનું ભાવનગરમાં આયોજન થશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાએ ADIP યોજનાની જાણકારી આપતા કહ્યું આગામી તારીખ ૫ થ...
‘સરકારે ગુનેગારોને પકડીને સજા કરવી જોઈએ…’, આરએસએસ ચીફ મોહન ભાગવતે આરજી કાર હોસ્પિટલની ઘટના પર કહ્યું
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ડોક્ટર સાથે થયેલી અત્યાચાર બાદ દેશભરમાં ગુસ્સો છે. મમતા બેનર્જી સરકાર પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ મામલે પ્રતિક્રિયા...