બળવંતરાય મહેતા એ CM જેનો પાકિસ્તાને ભાન ભૂલી લીધો હતો ભોગ
ઘટના 1965ની છે. આઝાદીના 18 વર્ષ બાદ 1965માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 1965ના એપ્રિલ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયેલું હતું. સરહદો સળગતી હતી. હજી આઝાદી બાદ દેશ ધીરે ધીરે ?...
ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક આખરે બીજો દીપડો પણ પાંજરે પુરાયો
ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક દિપડાએ દેખા દીધી હતી, જેને લીધે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યો હતો, જેમાં દિપડો આવી જતા સૌએ ?...