રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ...