ખોરાસા ગામે તિરુપતિ બાલાજીનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણએ અહીં નરસિંહ મહેતાના પૂર્યા પરચા
ભક્ત નરસિંહ મહેતાના નિવાસ સ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયેલા જુનાગઢથી પશ્રિમ દિશામાં વંથલી તાલુકામાં ખોરાસા ગામ આવેલુ છે. એક દંતકથા પ્રમાણે માંગરોળની યાત્રાએ જવા નીકળેલા નરસિંહ મહેતા અને તેમન?...
અબુબાધી બાદ હવે આફ્રિકામાં ખુલશે સાઉથ પોલનું સૌથી મોટું હિન્દુ મંદિર, 2027 સુધી દર્શન શરૂ થશે
અબુધાબી પછી બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હવે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં દક્ષિણ ધ્રુવનું સૌથી મોટું મંદિર બનાવી રહી છે. આ મંદિર જોહાનિસબર્ગના સૌથી વ્યસ્ત અ...
તિરુપતિ બાલાજીમાં કેમ કરવામાં આવે છે વાળનું દાન, કેવી રીતે શરૂ થઈ હતી આ પરંપરા?
ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો છે. આમાંના કેટલાક મંદિરો તેમના રહસ્યો માટે જાણીતા છે. કેટલાક મંદિરો એવા છે જે પોતાની અનોખી પરંપરાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમાંથી એક તિરુપતિ બાલાજી મંદિ...