ખેડૂતોએ ઉભા પાકના ભેલાણથી થાકીને ગાયો માલિક સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નાખી ઘા
ઉમરેઠ ગામમાં છેલ્લા લાંબા સમયથી એક પછી એક ચકચારી ઘટનાઓ થતાં નગરજનો ચિંતામાં મુકાયા છે. મુળ ઘટના એવી છે કે ઉમરેઠના દામોદર વડ પાસે ખાડી તલાવડી પાસેનાં ખેતર અમુક વ્યક્તિઓ દ્વારા સાંથે રાખીને ખ?...
ઉમરેઠ ખાતે ફરી એકવાર નવજાત શિશુ કાંસમાં મૃત હાલતમાં મળી આવતા નગરમાં ચકચાર
આજ રોજ ઉમરેઠ નગર ખાતે આવેલ પ્લેટિનમ પ્લાઝા પાસે કાંસમાં એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ. નગરમાં શર્મશાર કરે તેવી આ બીજી ઘટના સામે આવી છે જેને લઇને ઉમરેઠના નાગરિકોમાં ભારે ચર્ચાનો વિષય બન...
આણંદ જિલ્લા કલેકટર દ્વારા ઉમરેઠના થામણા ગામમાં ભરવામાં આવી રાત્રીસભા
ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરતી રાત્રી સભા યોજવામાં આવી. આ રાત્રી સભામાં કલેકટરશ્રી ની સાથે ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર મયુર પરમાર, ના...
ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
ભારત ટૂંક સમયમાં જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. કેટલાક લોકો કહે છે કે જાપાનની અર્થવ્યવસ્થા 2023માં 4.22 ટ્રિલિયન ડોલરની હતી, જ્યારે કેપિટલ ઇકોનોમિક્સના એશિયા-પ?...
ખેડા જિલ્લાની બાળ કલ્યાણ કરતી સંસ્થાઓ ધ્વારા દત્તક જાગૃતિ માસ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમાજમાં ત્યજી દેવાયેલા તથા મા-બાપ વિહોણાં અનાથ બાળકોને યોગ્ય માતા-પિતા/પરીવાર દ્વારા દત્તક લેવામાં આવે અને કોઈ બાળક મા-બાપ/પરીવાર વિહોણું ન રહ?...
વિટામીન A નો ભંડાર છે આ પાંચ ફૂડ્સ, આંખોની રોશની વધારવામાં બને છે મદદરૂપ
આંખોની તંદુરસ્તી જાળવી રાખવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધી રહેલો ઉપયોગ આપણી આંખો પર ઊંડી અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આપણે ?...
વંદે ભારતમાં સીટ ન મળવાની સમસ્યાનો આવશે અંત, આ રુટ પર દોડશે 20 કોચવાળી ટ્રેન
ભારતીય રેલવે ટૂંક સમયમાં મુસાફરો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. કેરળમાં ચાલતી 8 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચની આવૃત્તિ સાથે બદલવાની તૈયારી ચાલી રહી છે. વંદે ભારત ટ્રેન (20631/20632) તિરુવનંતપુર...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત
ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી...
મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શિવબાબા તથા માતા જગદંબાની પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિવબાબા તથા જગતજનની જગદંબાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિ?...
કપડવંજ એપીએમસી ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી કરી શકાશે
વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનિટરીંગ બેઠક કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.વસાવાન?...