પનીરની ડિશમાં હવે ફેરફાર નહીં થાય, FSSAIએ લેબલ આપવાનું કર્યુ ફરજીયાત
હોટલ અને રેસ્ટોરન્ટે ટૂંક સમયમાં ગ્રાહકોને ખુલાસો કરવો પડશે કે તેઓ કઈ વાનગીઓ પીરસે છે તેમાં દૂધ આધારિત પનીરને બદલે ડેરી સિવાયના ઉત્પાદનોમાંથી બનાવેલ પનીરનો ઉપયોગ થાય છે. ગ્રાહક બાબતોનું મ?...
નડિયાદમાં “આંતરરાષ્ટ્રીય મજૂર દિન” ઉજવાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથ?...
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હોવાની શક્યતા
પહલગામ આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત કોઇપણ સમયે તેના પર હુમલો કરી શકે છે. તો બીજી તરફ વૈશ્વિક સમુદાયને પોતાની વાત સમજા?...
એપ્રિલમાં GST કલેક્શન 12.6% વધીને 2.37 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું
ગયા મહિને GST કલેક્શન વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું. સરકારે ગુરુવારે તેના આંકડા જાહેર કર્યા છે. જીએસટી કલેક્શનનો દર 12.6 ટકા નોંધાયો હતો, જે 17 મહિનામાં સૌથી વધુ છે. સમાચાર અ...
એરપોર્ટ પર ખોવાયેલો સામાન હવે સરળતાથી મળી જશે! એર ઈન્ડિયાએ શોધી કાઢ્યો રસ્તો
‘હું જાપાન જવા માંગતો હતો પણ ચીન પહોંચી ગયો’… એરપોર્ટ (Airport) પર લોકો સાથે પણ કંઈક આવું જ થાય છે જ્યારે તેમનો સામાન યોગ્ય જગ્યાએ જવાને બદલે ખોટી જગ્યાએ પહોંચે છે. જો સામાન ખોવાઈ જાય તો તણાવ વધી જા?...
પંચ કૈલાશમાનું એક મણિમહેશ કૈલાશ, જાણો ક્યાં છે આ પવિત્ર સ્થળ અને તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ
ભગવાન શિવનું આ સ્થળ છે મણિમહેશ કૈલાશ જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ પવિત્ર સ્થળ પંચ કૈલાશમાંનું એક માનવામાં આવે છે. કૈલાશ પર્વતની તળેટીમાં આવેલા માનસરોવર તળાવની જેમ અહીં પણ એક તળાવ આવેલું ...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઈન્ડિયન નેવીનું INS સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું. INS સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે. INS સુરત 7 હજાર 400 ટન વજનનું છ...
કેનેડામાં હાયર એજ્યુકેશનનો પ્લાનિંગ કરનારા ભારતીયો માટે કામના સમાચાર, રહેશો ફાયદામાં!
કેનેડા અભ્યાસ માટે સલામત અને સારો દેશ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કેનેડા અભ્યાસ માટે વિશ્વનો નવમો શ્રેષ્ઠ દેશ છે. કેનેડામાં અભ્યાસ કરવા માટે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે ઘણી તકો છે....
ટૂંક સમયમાં ભારતમાં આ સ્થળે ખુલશે યુનિવર્સલ સ્ટુડિયો એમ્યુઝમેન્ટ પાર્ક, જાણો કેવી હશે સુવિધા
વિશ્વના સૌથી મોટા થીમ પાર્ક ઓપરેટરોમાંના એક, યુનિવર્સલ સ્ટુડિયો, ભારતમાં તેનો પ્રથમ મનોરંજન પાર્ક શરૂ કરવા માટે ભારતી રિયલ એસ્ટેટ સાથે વાટાઘાટો કરી રહી છે. સુનીલ મિત્તલના ભારતી એન્ટરપ્ર...
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનામાં વધુ સમૃદ્ધ બની રહ્યા છે. અને તેઓ આ લોકોની તુલનામાં સારું જીવન જીવે છે. 22 દેશોના બે લાખથી વધુ લોકો પર કરવામાં કરવામાં આવેલા અભ્યાસમાં આ ખુલ...