જયપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
જયપુરની સ્થાપના પહેલા, આમેર (Amber) રાજ્ય રાજપૂત રાજાઓનું મુખ્ય મથક હતું. 10મી-11મી સદીમાં, કચ્છવાહા રાજપૂત વંશ અહીં શાસન કરતો હતો. આમેર કિલ્લો અને જગત શિરોમણી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો આજે પણ તેનો ?...
રેલવે અકસ્માત 400 થી 81 પર પહોંચ્યા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લાલુ, મમતા અને ખર્ગેના કાર્યકાળને બનાવ્યા નિશાન
લોકસભામાં પ્રશ્નના સમય દરમિયાન, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બુધવારે તેમની સરકારની સફળતા ગણાવી હતી. તેમણે તેમની સરકારમાં રેલવે સલામતીમાં થયેલા સુધારા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રેલવે સલ...
‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો
પ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, કોર્ટને વ્યાજદર નક્કી કરવાનો અને તે ક્યારથી આપવાનો રહેશે તે નક્કી કરવાનો અધિકાર છે. આ અધિકાર દરેક કેસના તથ્યો પર આધાર રાખે ...
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગ...
વક્ફનો મતલબ શું? ભારતમાં ક્યારે થઈ હતી શરૂઆત, ઈતિહાસ 12મી સદી સાથે જોડાયેલો
ભારતમાં વકફનો ઉદભવ ભારતમાં ઇસ્લામના આગમન સાથે થયો હોવાનું માનવામાં આવે છે, જોકે ઇતિહાસમાં તે કયા સમયગાળામાં શરૂ થયો તે અંગે બહુ સ્પષ્ટતા નથી. આવી સ્થિતિમાં, ઇતિહાસ માટે એ નક્કી કરવું મુશ્કે?...
અમિત શાહનો વક્ફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ, અમે તેમની જેમ સિમિતિઓ નથી બનાવતા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વકફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો અને હકું કે અમે તેમની જેમ સમિતિઓ બનાવતા નથી. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 રજૂ કર્યું છે. ?...
‘આ વખતે કોઈને રાહત નહીં….’ ટેરિફ વૉર મુદ્દે ટ્રમ્પની સ્પષ્ટ વાત, જાણો ભારતનું શું થશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખીને 'ટેરિફ યુગ'ની શરૂઆત કરશે. જોકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફ?...
શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટના માલિકને 50 હજાર રૂપિયાનો દંડ
ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા કિચનમાં ખામીઓ દેખાતા આ રેસ્ટોરન્ટન...
મેક ઇન ઇન્ડિયા’એ કેવી રીતે બદલી નાખી સંરક્ષણ ક્ષેત્રની તસ્વીર, નિકાસ ક્ષેત્રે થયો વધારો
એક સમય હતો જ્યારે આપણા દળો જરૂરી સંરક્ષણ સાધનો (Defense weapons) માટે વિદેશી સપ્લાયર્સ (Foreign suppliers) પર આધાર રાખતા હતા. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે ભારત તેના મોટાભાગના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન પોતે કરે છે...