કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર અને 3 સૈનિકો શહીદ
જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્ક?...
શ્રી કે. જી. પટેલ બી.એડ્. કૉલેજમાં શુભેચ્છા દિક્ષાંત સમારોહનું આયોજન
શ્રી ઓડ ઍજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત શ્રી કે. જી.પટેલ કોલેજ ઓફ ઍજ્યુકેશન,ઓડમાં તા.૨૭/૦૩/૨૦૨૫ ને ગુરુવારનાં રોજ આચાર્ય ડૉ.જયેશ સાર્નિયાના માર્ગદર્શન હેઠળ ૧૯માં ‘દિક્ષાંત સમારોહ’નું આયોજન ક?...
ઘૂસણખોરોની હવે ખેર નહીં, લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ પાસ, જાણો શું છે તેની વિશેષતા
લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ 2025 પસાર થઈ ગયો છે. આ નવા કાયદાનો હેતુ ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને પ્રસ્થાનને નિયંત્રિત કરવાનો છે. બિલ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં વીજ લાઈન, ગેરકાયદેસર દબાણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દ...
રાજા વિક્રમાદિત્યની વિનંતીથી બાકરોલ પધાર્યા મા હરસિદ્ધિ, પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનું પૌરાણિક મંદિર આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે મા હરસિદ્ધિ. રાજા વિક્રમાદિત્યની વિનંતિથી માત?...
બાબા બર્ફાનીના ભક્તો માટે મહત્વના સમાચાર, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ
અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રા છે. તેનું ઘણું મહત્વ છે. અમરનાથ યાત્રા વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલે છે. જો આપણે ગયા વર્ષની વા?...
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ અને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સતત તેમાં ટેક્નોલોજિકલ સુધારાઓ કરી રહ્યા છે. BHIM એપને વધુ સુલબ બનાવતાં NPCIએ BHIM 3.0 લોન્ચ કરી છે. જેમાં પે...
નડિયાદ-ડાકોર રોડ ઉપર ફેક્ટરીમાં ચાલતો નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો
ખેડા જિલ્લામાં ફરી એક વખત નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે જેમાં નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલ શ્રી કલ્યાણીના નામથી ચાલતી ઘીની ફેક્ટરીમાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે. ખોરાક અને ઔષધ ?...
ગુજરાત ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ મારફતે કુપોષિત બાળકો માટે ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ મારફતે કુપોષિત બાળકો માટે ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા અનુરોધ કરવામા?...
બેંકમાંથી પૈસા લઈને ભાગી ગયેલા લોકોને બક્ષવામાં નહીં આવે, નાણામંત્રીએ કહ્યું- સરકાર કોઈને પણ ભાગવા નહીં દે
ભારતીય બેંકો (Indian banks)માંથી કરોડો રૂપિયાની બેંક લોન લઈને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફ કરવામાં આવ્યા હોવાના વિપક્ષના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બ?...