ભરૂચના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ભરૂચનું પ્રાચીન નામ ‘ભૃગુકચ્છ’ હતું. આ નામ મહર્ષિ ભૃગુના નામ પરથી પડ્યું હતું.હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ ભૃગુ, જે સાત મહાન ઋષિઓ પૈકી એક હતા, તેમણે અહીં તપસ્યા કરી હતી. તેથી આ સ્થળને "ભૃ?...
ભારત ફીલીપાઈન્સનો બ્રહ્મોસ મિસાઇલ્સ સોદો, બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્ત્વનું પગલું છે
અહીં યોજાયેલા રાયસીના ડાયલોગમાં ભાગ લેતાં ફીલીપાઈન્સના વિદેશ મંત્રી એનરિકે મેના લોએ ભારત ફિલિપાઇન્સના બ્રહ્મોસ મિસાઇલ સોદાને બંને દેશોના સંરક્ષણ સંબંધોમાં મહત્વનું પગલું રહ્યું હતું. આ...
ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે અને ફુગાવો ઊંચે જશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં પ્રકાશિત એક લ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાવળિયાળી ઠાકરધામમાં હુડો રાસે સર્જ્યો વિક્રમ
તીર્થસ્થાન નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હુડો રાસે વિક્રમ સર્જ્યો છે. બાવળિયાળી ઠાકરધામમાં રામબાપુનાં નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામા?...
સરકારી ભરતીને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ નોકરી માટે વય મર્યાદામાં કર્યો વધારો
ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો ...
દમણગંગા નદી કિનારે બિરાજમાન નિખિલેશ્વર મહાદેવ, ગુજરાતનું એકમાત્ર ઓમ આકારનું શિવ મંદિર
દેશમાં ભગવાન ભોળાનાથના અનેક મંદિરો આવેલા છે દરેક મંદિર પાછળ કોઈ રોચક ઈતિહાસ જોડાયેલો હોય છે અથવા તે મંદિરમાં કંઈક વિશેષતા હોય છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયા...
વાલોડ તાલુકાના ભીમપોર ગામના સરપંચ દ્વારા વ્યસન મુક્તિ માટે શાળામાં અભિયાન તો શરૂ કર્યું પણ ગામમાં વેચાતા દેશી દારૂના વેચાણ નું દુષણ ક્યારે બંધ કરાવશે..
ભીમપોર ગામના સરપંચ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટેના બેનરો મારીને વ્યસન મુક્તિ માટેનું અભિયાન તો શરૂ કર્યું પણ પોતાના જ ગામમાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ થાય છે આવા દેશી ...
મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે નારી સંમેલન યોજાયું
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સયુંક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડો.બાબા સાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમ?...
પાટણ જિલ્લામાં વોટર શેડ યાત્રા રથ નું ભવ્ય આયોજન જળ સંચય માટે જનજાગૃતિ અભિયાન
આ રથયાત્રાનું ઉદ્દેશ્ય જળ સંચય જલ સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના સદ્ઉપયોગ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનું હતું. ગાગલાસણ અને સહેસા ગામ ખાતે આ રથયાત્રા પહોંચતાં જ મોટી સંખ્યામાં ગ્રામજન?...
ચારધામ યાત્રા 2025 માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો નવા નિયમો
ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને ય...