ચારધામ યાત્રા 2025 માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો નવા નિયમો
ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. આ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને ય...
હવે તમે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ સ્ટેશનમાં પ્રવેશી શકશો, નવી સિસ્ટમ થશે શરૂ, જાણો
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક નવો નિયમ અમલમાં આવ્યો છે. હવે સ્ટેશન પર રાહ જોવી શક્ય નહીં બને. અમે એન્ટ્રી નિયમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં હવે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી છે. અને આ ?...
ભારતીય સેનાને વર્લ્ડ ક્લાસ સ્વદેશી તોપો મળશે, 48 કિમી દૂર સુધી દુશ્મનનો ખાતમો કરવા સક્ષમ
ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી આર્ટિલરી તોપથી સજ્જ થશે. દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે 7000 કરોડ રૂપિયાના કરારને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન...
1 એપ્રિલ, 2025 થી નવો GST નિયમ,ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ISD ફરજિયાત
જુલાઈ 2017 માં માલ અને સેવા કર (GST) લાગુ થયા પછી, બહુ-રાજ્ય GST નોંધણી ધરાવતા વ્યવસાયોને સેવાઓ પર મેળવેલ સામાન્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) વિતરણ કરવાની પ્રક્રિયા અંગે મૂંઝવણનો સામનો કરવો પડ્યો છે જેથી ...
છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા
છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે કે, સુરક્ષા દળોએ બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર?...
વાલોડ પોલીસ દ્વારા ચાર રસ્તા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધી આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો.
પોલીસ દ્વારા કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસની આજની આ કાર્યવાહી જોઈને વાલોડ નગરમાં ખૂબ ચર્ચા થવા પામી છે. વાલોડ ભાવના હોટલ થી બુટવાડા જતા રોડ પાસે લૂ...
20 માર્ચે જ કેમ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ? જાણો તેની પાછળનો ઇતિહાસ અને રસપ્રદ વાતો
એક સમય હતો જ્યારે વહેલી સવારે ઉઠતા જ ચકલીઓની મીઠી કિલબિલ કાનમાં પડતી. પણ આજે, શહેરોમાં અને ગામડાઓમાં ચકલીઓની સંખ્યા ઓછી થતી જાય છે. આ પ્યારા પક્ષીને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિ?...
UPIનું પ્રચલિત ફીચર ટૂંક સમયમાં કરાશે દૂર, ડિજિટલ ફ્રોડના વધતાં કેસોના કારણે લીધો નિર્ણય
ઓનલાઇન પેમેન્ટમાં અત્યંત પ્રચલિત યુપીઆઇ ટૂંક સમયમાં કલેક્ટ પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ યુપીઆઇ મારફત પેમેન્ટ રિકવેસ્ટ મારફત થતાં ફ્રોડને ?...
આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…
ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ લોકો માટે મોટા સમાચાર છે. આજથી તેમાં મોટો ફેરફાર થયો છે. ફોરેને લેબર એક્સેસ ગેટવે (FLAG) પોર્ટલ અમેરિકન કંપનીઓને યોગ્ય કર્મચારીઓ?...
ભાવનગરમાં સાંઈબાબાનું ભવ્ય મંદિર, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે શનિદેવના થાય છે દર્શન
ભાવનગર શહેરની મધ્યમાં 44 વર્ષ પહેલા સાંઈબાબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે ધાર્મિકતાની સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા ના મંદિરની સાથે ?...