આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી
સરદારના ઉપનામથી ઓળખાતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એવું નડીઆદ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત ચળવળની શરુઆત પણ અહીંથી કરી; આ શહેર ગોવર્ધનરામ ત્રિપાઠીની...
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને ઝટકો આપ્યો, સેલેબી સાથે પાર્ટનરશીપ કરી રદ
તાજેતરમાં જે ઘટના બની છે તે તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતી નિકટતા અને ભારત વિરુદ્ધ તુર્કી દ્વારા જાહેરપણે દર્શાવાયેલા સમર્થનના પગલે ભારત તરફથી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહી છે. અદાણ?...
ઓપરેશન સિંદૂર પછી મોદી સરકારનો મોટો નિર્ણયઃ વધુ એક સેમી-કન્ડક્ટર યુનિટનું નિર્માણ કરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે આક્રમક સંઘર્ષ પછી બંને પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઉત્તર પ્રદેશના જેવરમાં સેમી-કન્ડક્ટર યુનિટ નિર્માણ ક...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે એસ જયશંકરે કરી અફઘાન વિદેશ મંત્રી સાથે વાત, થઈ મહત્ત્વની ચર્ચા
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ ચાલુ છે. બંને દેશોએ લશ્કરી સંઘર્ષ ભલે રોકી દીધો હોય, પરંતુ રાજદ્વારી અને રાજકીય મોરચે બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન, ગુરુવાર?...
રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ
ભાવનગરથી અઢાર કિલોમીટરના અંતરે રાજપરા ગામ નજીક તાતણીયા ધરાવાળી મા ખોડીયારનું મંદિર આવેલું છે. રમણીય કુદરતી વાતાવરણમાં આવેલા તળાવ અને વિશાળ જગ્યામાં પથરાયેલા મંદિરનો નજારો અવર્ણીય છે. મંદ...
કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર ખૂબ ખાસ છે—ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક તમામ દ્રષ્ટિકોણથી. આ મંદિર માત્ર હિન્દુ ભક્તિનું કેન્દ્ર જ નથી, પરંતુ ભારતમાં અને વિદેશમાં રહેતા હિંદુઓ માટે ?...
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આ?...
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
સામજિક સમરસતા મંચ - ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના ભૂમિહીન ખેત મજુરોના પાયાના પ્રશ્નોને સમજવા અને તેના સંભવિત નિરાકરણ માટે તા. ૧૩,૦૫ ૨૫ના રોજ ડૉ.હેડગેવાર ભવન-અમદાવાદ ખાતે સેમીનાર યોજાઈ ગયો. બન...
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આઠમી મેના રોજ IPL 2025માં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે બીસીસીઆઈએ IPL 2025ની બાકીની મે?...
ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”
ભારતના એથલીટ અને પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને એક મોટું સન્માન મળ્યું છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના ઓનરરી રેન્ક એનાયત કરવામ?...