કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? ચારધામ યાત્રા પહેલા ધારાસભ્યએ કરી મોટી માંગ
ઉત્તરાખંડના પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માહિતી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિન્?...
ખેડા જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગનું શુભારંભ
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્?...
એરાલ ગામે બિરાજતા એરાઈ માતાજી, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનું મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનુ?...
બુલેટ ટ્રેનથી પણ આગળ નીકળી જતી હાઈપરલૂપનું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ, દોડશે પ્રતિ કલાક 1000km
એકતરફ ભારતીય રેલવે દેશભરમાં તમામ ખૂણેખાચરે ટ્રેનો દોડાવી રહી છે, તો બીજીતરફ બુટેલ ટ્રેનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે હવે ભારત પરિવહન સિસ્ટમ ક્ષેત્રે નવી દિશામાં આગળ વધીને હાઈપ...
કમર દર્દથી કંટાળી ગયા છો, હરવું ફરવું મુશ્કેલ થઈ ગયું છે? તો આ આસનો આપશે આરામ
ઘણી વખત સફાઈ માટે ભારે વસ્તુઓ વાળવી કે ઉપાડવી પડે છે. આ સિવાય ખોટી સ્થિતિમાં બેસવાથી કમરનો દુખાવો થવો એ સામાન્ય સમસ્યા છે. જેના કારણે આખો દિવસ બેસવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલા...
મુસ્લિમ સમાજ પણ કરે છે ગુજરાતના વીર મહારાજના દર્શન, દાદાના આશીર્વાદથી ગામમાં છે કોમી એકતા
બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે 1200 વર્ષ પુરાણું વારંદાવીર મહારાજનું મંદિર આવેલું છે. વારંદાવીર મહારાજના અતિ પ્રાચીન મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. અનેક ભક્તો દૂરદૂરથી વારંદાવીર...
નર્મદા જિલ્લાના રાજપીપલાના ઐતિહાસિક હરસિધ્ધિ માતાની નગરચર્યા ભવ્ય શોભા યાત્રા નીકળી : ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત અને ગરબા ગાઈ માતાનો મહિમા અપરંપાર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બપોરે ૩:૩૦ કલાકે ઢોલ નગારા આરતી અને શણગારેલા રથ બેન્ડવાજા સાથે માનો રથ હરસિદ્ધિ માતાના મંદિરથી નગરયાત્રા સંતોષ ચોકડી, સફેદ ટાવર સફેદ, સ્ટેશન રોડ થઇ રાજરોક્ષીથી પરત હરસિધ્ધિ માતાના મંદિરે પ?...
વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂકતાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
બાવળિયાળીમાં નગાલાખા મંદિરમાં મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે પુનઃ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ભાવ ભક્તિ ઉમંગ સાથે ભાગવત કથા પ્રારંભ થયો. વ્યાસપીઠ પરથી વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂક?...
આજથી 3 દિવસ ભારતમાં ઉમટશે વિશ્વભરના નેતાઓ, કરશે રાયસીના ડાગલોગનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાયસીના સંવાદના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ ૧૭ થી ૧૯ માર્ચ સુધી ચાલશે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામેના સૌથી મોટા અને પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા ક...
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
નેશનલ હાઇવે પર મુસાફરી કરવી તમારા માટે મોંઘી થવા જઈ રહી છે, જેના કારણે હવે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફરી એકવાર ટોલ ટેક્સના દરમાં વધારો કરવાની તૈયારી કરી રહી છ?...