ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા
ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષ...
નરેન્દ્ર મોદી પ્રેરિત ‘પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૫’ના પ્રી એક્ટીવીટી ગૃપ ડિસ્કશન સેશનમાં નડિયાદની નામાંકિત મધર કેર સ્કુલના વિદ્યાર્થીની પસંદગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા' નો પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચ...
ઉમરેઠ કોર્ટ રોડ પર બંધ મકાનના તાળા તૂટ્યા અને ચોરી થતા થઈ પોલીસ ફરિયાદ
ઉમરેઠમાં કોર્ટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ. કોર્ટ રોડ પર રૂપામંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં એક બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે. બંકિમ ભાઈ આણંદ રહેતા હોઇ ?...
ઉમરેઠમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનું કરુણા અભિયાન અંતર્ગત રેસ્ક્યું :
ઉમરેઠ ખાતે ઉતરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે થયું. સરકાર દ્વારા 'કરુણા અભિયાન' અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્?...
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમ?...
વૈષ્ણોદેવીની યાત્રાએ નીકળતા પહેલા આ બાબતને ખાસ નોટ કરી લેજો, વંદે ભારત આવી મોટી અપડેટ
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. નવા વર્ષ પર કટરા પહોંચતા ભક્તોની સંખ્યા અનેકગણી વધી જાય છે. માતા વૈષ્ણો દેવીના દર્શન માટે મુસાફરો રોડ, રેલ કે હવાઈ માર્ગે પહોંચ?...
મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિમીની ગતિવાળા વંદે ભારત સ્લીપર કોચનું પરીક્ષણ કરાયું
પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનના નવા પ્રોટોટાઇપનું અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે મહત્તમ ૧૩૦ કિમી પ્રતિ કલાકની ગતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હત...
રોજરોજ ટોલ ટેક્સ ભરવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, મંથલી, એન્યુઅલ પાસની ગડકરીની યોજના
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ ટોલ કલેક્શન પદ્ધતિમાં મોટા ફેરફાર અંગે મહત્વની જાહેરાત કરી છે. ગડકરીએ જણાવ્યું છે કે ખાનગી વાહનો માટે મન્થલી અને એન્યુઅલ પાસ સિસ્ટમ શર?...
મહાકુંભમાં મૌની અમાવસ્યા પર 10 કરોડ ભક્તો આવવાની ધારણા, CM યોગીએ વ્યવસ્થાની કરી સમીક્ષા
મહાકુંભ 2025 માટે, મૌની અમાવસ્યા પર 8-10 કરોડ શ્રદ્ધાળુઓની સંભાવિત હાજરીને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભની તૈયારીઓને વધુ સુચારૂ બનાવવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. સમી?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે સંઘ શતાબ્દી સંગમ યોજાયો
રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ, તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય- આધ્યાત્મિક વિચારના પુસ્તક વેચાણ અને ગૌ આધારિત ઉત્પાદનના સ્ટોલ નગરજન?...