હવે અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા ઇમિગ્રેશનની લાઇનમાં નહીં ઊભા રહેવુ પડે
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદમાં ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન (FTI-TTP) પ્રોગ્રામ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઉદઘાટન સાથે ભારતીય મુસાફરો અને ઓસીઆઇ (OCI) કાર્ડ ધારકો માટે ટ્રાવેલિંગ વધુ...
શું ટુ-વ્હીલરની કિંમત ઘટશે ? બજેટ 2025માં બાઇક પર GST ઘટાડીને 18% કરવાની માંગ
સામાન્ય બજેટ માટે નાણાં પ્રણાલીને લઈને વિવિધ ઉદ્યોગોની અપેક્ષાઓ ઉદ્ભવી રહી છે, જેમાં ખાસ કરીને ટેક્સમાં રાહતો, રોજગારી સર્જન માટેની નીતિઓ અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉદ્યોગ માટેના પ્રોત્સાહનો ?...
શું છે આ SpaDeX મિશન? જેમાં ISROને મળી મોટી સફળતા, ડોકિંગ પરીક્ષણ સાથે છે કનેક્શન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગત ગુરુવારે SpaDeX મિશન હેઠળ અવકાશમાં બે ઉપગ્રહોને ડોક કરવાના ચોથા પ્રયાસને સફળ બનાવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત, બંને ઉપગ્રહોમાં સફળતા મળી છે તે ISRO માટે એક અદભ...
ડાંગ જિલ્લાની શબરીમાતા સેવા સમિતિ , શબરીધામ દ્વારા સુબિર ખાતે “ શ્રીરામ આગમન યાત્રા મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રભુ શ્રીરામ અને માતા શબરીનું મિલન આ રામાયણ કાળની ઘટના એ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિ નું પ્રામાણિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયારે ભગવાન શ્રીરામ અને માતા શબરીના આશ્રમમાં બિરાજમાન થયા ?...
” વિવેન્સિઆ” શીર્ષક હેઠળ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર નો ૧૪મો રંગદર્શી એન્યુઅલ ડે યોજાયો
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૩મો વાર્ષિકોત્સવ ફીનોમેના ના શીર્ષક તળે ૧૧ જાન્યુઆરીએ રંગોલી રિસોર્ટ પાર્ક વરતેજ ખાતે યોજવા?...
પ્રયાગરાજમાં ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ
તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ?...
ભારતીય સૈન્યની તાકાત વધી, વડાપ્રધાન મોદીએ 3 નવા યુદ્ધજહાજ દેશને સમર્પિત કર્યા, જાણો વિશેષતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુંબઈ પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ મહત્વપૂર્ણ નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી, અને INS વાઘશિરને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ કાર્યક્રમ મુંબઈના નેવ?...
મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટર્સે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ
પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને ?...
ખેલ મહાકુંભ- ૩.૦ અંતર્ગત ખેડા જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા ખાતે યોજાઈ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ખે...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ
પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. અખિલ ભારતીય રબારી સમાજ ધર્?...