વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, હવે ફક્ત વનડે જ રમશે
ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોહિત શર્મા બાદ હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ હવે ટેસ્ટને પણ ટાટા કહી દીધું છે, તેણ ઈન્ટરનેશનલ ટેસ્ટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છ?...
ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે લખનઉ, રાજનાથ સિંહે કર્યું -ભારતીય સેનાનો ડર રાવલપિંડી સુધી પહોંચ્યો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સંરક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની. અહીં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનઉ નોડ ખાતે વિશ્વની સૌથી વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ...
ત્રણેય સેના પ્રમુખ PM મોદીને મળવા પહોંચ્યા, DGMO મંત્રણા પહેલા મોટી બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી. તાજેતરના સમયમ?...
ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમ?...
પાકિસ્તાન પર સતત બાજ નજર રાખી રહ્યાં છે ISROના આ 10 સેટેલાઇટ્સ, જાણો મુખ્ય કાર્ય
આજના સમયમાં ભારતની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં સેટેલાઇટ ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અધ્યક્ષ વી. નારાયણને તાજેતરમાં ભાર મૂક્યો ...
પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ
કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાત?...
યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. https://twitter.com/realDonaldTrump/s...
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને વિવિધ સુવિધાઓ પૂરી પાડતું રહે છે જેથી લોકો સરળતાથી લાભ મેળવી શકે. બેલેન્સ ચેક કરવાથી લઈને એકાઉન્ટ ટ્રાન્સફર કરવા સુધીની તમામ સુવિધાઓ EPFO દ્વારા ?...
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે, જ્યાં એક પણ આતંકવાદી હુમલો હવે સામાન્ય બનાવ નહિ ગણાય, પણ યુદ્ધના ઘોષણા-સમાન રૂપમાં જોવામાં આવશે. ભારત સરકારે 10 મે, 2025ના રોજ આપેલી ?...
બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહે?...