7000 વર્ષ પહેલાં પણ પૃથ્વી પર આંટાફેરા મારતા હતા એલિયન્સ ! આ દેશમાં મળ્યા પુરાવા
આજે પણ એલિયન્સના પૃથ્વી પર આદાનપ્રદાનના મુદ્દે વૈજ્ઞાનિક અને સામાન્ય લોકો વચ્ચે ઘણી ચર્ચાઓ છે. કુવૈતમાં 7000 વર્ષ જૂની માટીની મૂર્તિ મળી આવી છે, જેના આકાર અને રૂપરેખાઓ હાલના લોકગાથે અને કથાઓમ?...
દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?
વંદે ભારત સ્લીપર ટ્રેનની શરુઆત સાથે ભારતીય રેલવેએ ટ્રેનનું ભવિષ્ય જ બદલી નાખવા માટે તૈયાર છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસ કરીને લાંબા અને મિડિયમ અંતરના ટ્રાવેલ માટે ડિઝાઈન કરવામાં આવી છે. ...
Supreme Court એ દિલ્હી નોઇડા ફલાય વેના ટોલ ટેકસ મુદ્દે આપ્યો આ મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે(Supreme Court)દિલ્હી-નોઈડાને જોડતા (DND)ફ્લાયવે પર વસૂલાતા ટોલ ટેકસને મુદ્દે લોકોને રાહત આપતો ચુકાદો આપ્યો છે. જેમાં દિલ્હી-નોઈડાને જોડતા ફ્લાયવે પર ટોલ વસૂલવાના નહિ અવે. સુપ્રીમ કોર્ટ?...
ભક્તોની યાત્રા થશે સરળ, કુંભ સ્પેશિયલ ટ્રેન ગોમો અને બોકારોથી દોડશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી તેમજ વિશ્વના લોકો આવશે. ઝારખંડથી પ્રયાગરાજ (Jharkhand) જતા મુસાફ?...
મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત
પુનામાં હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાશ્વત છે. માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે. પુ...
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેવી રીતે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે ? આ પદ્ધતિ થશે ઉપયોગી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યુ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...
ખેડા જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રોના નવીન મકાનોનું ઈ-લોકાર્પણ
ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર?...
‘પરીક્ષા પે ચર્ચા’ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાઈ
‘પરીક્ષા પે ચર્ચા’ની 2025 આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓફિશિયલ વેબસાઇટ innovateindia1.mygov.in પર જઈને આમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડર?...
PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana 2.0) હેઠળ લાભ મેળવવા માંગતા હોવ તો સરકારે તમારા માટે PM આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે. શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મધ્યમ વર્?...