ઉમરેઠમાં વધતા જતા અપરાધિક બનાવોમાં વધુ એક ગંભીર ગુનાનો થયો ઉમેરો
ઉમરેઠમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એટલી બધી અપરાધિક ઘટનાઓએ જોર પકડ્યું છે કે નગરજનો ભયમાં મુકાઈ ગયા છે. એક પછી એક ચોરીઓ થવાની અને બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ તો રોકાઈ નથી રહી ત્યાં એક વધા?...
ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા પડાપડી
રાજ્ય સરકારની યોજનાઓનો લાખ લેવા માટે લોકોએ નડિયાદ શહેરમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત કરાયું છે, ત્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચ...
શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો ?...
આ કારણોથી વધે છે અસ્થમાની સમસ્યા, જાણો બચવાની સરળ અને અસરકારક ટિપ્સ
વાતાવરણમાં વધતા પ્રદૂષણને કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બીમારી શા માટે થાય છે તથા તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે જાણવું જરૂરી છે. અસ્થમા સાથે જોડાયેલી જરૂ?...
અજમેરની દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરનારા હરબિલાસ શારદા છે કોણ? જાણો તેમના વિશે
અજમેર શરીફ દરગાહ ની નીચે શિવ મંદિર હોવાનો દાવો સાથેકોર્ટ માં દાખલ કરાયેલી અરજી પર હાલમાં ભારે વિવાદ ઊભો થયો છે. આ કેસમાં, વિષ્ણુ ગુપ્તા, જે હિંદુ સેનાના વડા છે, એ 113 વર્ષ જૂનું એક પુસ્તક રજૂ કર્ય...
EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર મોટો નિર્ણય કરવાની તૈયારીમાં
ઈપીએફઓમાં રોકાણ કરતાં લોકોને રિટાયરમેન્ટ દરમિયાન વધુ લાભ આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં ઈપીએસમાં યોગદાનના નિયમમાં ફેરફાર કરી શકે છે. શ્રમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્ય...
મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક’ ચેટબોટ સુવિધા ઉભી કરાશે, શ્રદ્ધાળુઓ 10થી વધુ ભાષાઓમાં લખી-બોલીને સૂચનાઓ મેળવી શકશે
મહાકુંભના સંદર્ભમાં "કુંભ સહાયક ચેટબોટ" ટેક્નોલોજીની મદદથી યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સાધન બનશે. આ ચેટબોટ હવે ગૂગલ નેવિગેશન સાથે સંકલિત થાય છે, જે યાત્રાળુઓને મહાકુંભ વિસ્તારમાં વિવિધ સ?...
મહારાષ્ટ્રમાં સીએમથી લઈને મંત્રાલય સુધી… અમિત શાહ સાથેની બેઠકમાં આ બાબતો પર સહમતિ થઇ
મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. જો કે મુખ્યમંત્રી ભાજપના જ હશે તે નિશ્ચિત છે. મોડી રાત સુધી ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક ચાલી હતી. 2 કલાકથી ?...
મણિપુરમાં આજથી શાળાઓ અને કોલેજો ખુલશે, હિંસા ફાટી નીકળ્યા બાદ 13 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
મણિપુરના ઇમ્ફાલ વેલી અને જીરીબામ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો 13 દિવસની લાંબી વિમુક્તિ પછી આજે ફરી શરૂ થવાની છે. તાજેતરમાં રાજ્યમાં હિંસાની ઘટનાઓને કારણે શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક બંધ ક?...
ISRO ફરી ઈતિહાસ રચવા તૈયાર, યુરોપિયન સ્પેસ એજન્સીના સોલાર મિશનનું કરશે લોન્ચિંગ
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના ખાતામાં બીજી મોટી સિદ્ધિ નોંધાઈ જવાની છે. 4 ડિસેમ્બરે ISRO યુરોપિયન સ્પેસ એજન્સીના સોલર મિશન પ્રોબા-3ને લોન્ચ કરશે. ખાસ વાત એ છે કે આ ઉપગ્રહોને ઈસરોના PSLV રોકેટ દ્વા?...