Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત
Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશ...
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે UGC NET પરીક્ષાની જરૂર નહીં
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી UGC માર્ગદર્શિકા મુજબ, હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં (HEIs) આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે UGC NET પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે ?...
BRICSનું થયું વિસ્તરણ, આ એશિયાઈ દેશને મળ્યું સભ્યપદ
ઇન્ડોનેશિયાને BRICS (બ્રિક્સ)ના સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યાની જાહેરાત બ્રાઝિલએ કરી છે. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આગસ્ટ 2023માં BRICS નેતાઓ દ્વારા ઇન્ડોનેશિયાની ઉમેદવાર...
દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો છે. ચૂંટણી પંચ ટૂંક જ સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મતદાનની તારીખ: 5 ફેબ્રુઆરી, 2025 મતગણતરીની તારીખ: 8 ...
અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રતિબંધ હટાવશે, પાકિસ્તાનને લાગશે મરચાં
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અમેરિકાએ બંને દેશો વચ્ચે પરમાણુ ડીલ મુદ્દે લાગુ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા ભારતીય પરમાણુ કંપનીઓ અને અમેરિકન કંપનીઓ વ?...
બજેટ 2025માં થઈ શકે મોટી જાહેરાત! નાણામંત્રી પાસેથી આ 5 સૌથી મોટી આશા
ભારતીયો વર્ષ 2025 ના કેન્દ્રીય બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટ રજૂ કરશે ત્યારે તેની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. આ બજેટ આવનારા વર્ષોમાં દેશમાં ?...
એકાદશી પર ચોખા કેમ ન ખાવા જોઈએ? ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જાણો
હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એકાદશી મહિનામાં બે વાર આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એ?...
WHO ના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિકે HMPVને લઈને આપી મહત્વની સૂચના, જાણો શું કહ્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન દ્વારા કરવામાં આવેલા નિવેદન મુજબ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે ગભરાવાનું કારણ નથી. HMPV શું છે? હ્યુમન મેટ?...
મધ્યપ્રદેશમાં 750 કરોડનો બનશે રામાયણ પાર્ક, ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર
મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક એક ઐતિહાસિક અને આધુનિક પ્રોજેક્ટ હશે, જે ભગવાન રામના જીવન અને રામાયણના સુકન્ય સમયને જીવંત બનાવવાનો પ્રયાસ કરશે. આ પ્રોજેક્ટ માટે ₹750 કરો...
અમિત શાહ આજે CBIનું ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું, જે કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવા અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયના ઝ?...