વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સ...
અર્જુને બાણ મારી ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા, પ્રકૃતિની ગોદમાં ગીરની મધ્યે આવેલું છે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર
સૌરાષ્ટ્રનો દક્ષિણ કાંઠો પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. મધ્યગીરના આ ક્ષેત્રમાં પ્રકૃતિએ ચારે તરફ સૌદર્ય વેર્યુ છે.. તેની વચ્ચે ડુંગરની ગોદમાં, વનરાજોના રહેઠાણની સમીપમાં, કુદરતને ખોળે અને વ?...
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું
સિદ્ધપુર રેલવે સ્ટેશન પાસે મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે પાણીની પરબનું લોકાર્પણ કરાયું ભારતીય બંધારણના શિલ્પી, સામાજિક સમરસતાના પથદર્શક, મહામાનવ, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 1...
નર્મદા પરીક્રમા માટે ભાજપ પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોની જવાબદારી નક્કી કરી, દરેક પોઈન્ટ પર 5 કાર્યકરો હાજર રહેશે
નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સં...
સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય માટે પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી થીહનુમાન જયંતિ સુધી 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો તમે જાણો છો કે ઉનાળામાં...
જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરનો એવોર્ડ : પ્રતિ વર્ષ સમરસતા એવોર્ડ આપવાની યુન?...
અમેરિકામાં પ્રથમ હિન્દુ સ્મશાનગૃહ શિકાગોમાં બનાવવામાં આવી રહ્યું છે.
અમેરિકામાં આ પ્રકારનું સૌપ્રથમ હિન્દુ સ્મશાનગૃહ શિકાગોમાં બની રહ્યું છે. અમેરિકામાં હિન્દુઓની વસ્તી ૨.૫ મિલિયનથી વધુ હોવા છતાં, તેમના માટે કોઈ સ્મશાનગૃહ નથી. આ અત્યાધુનિક સુવિધા સમુદાયના ?...
ભોયણ ગામે આઈ માતાનું ચમત્કારિક મંદિર, રાજસ્થાન સાથે જોડાયેલો છે રોચક ઈતિહાસ
બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરો પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. જિલ્લામાં આવેલા દરેક મંદિરનો અનોખો ઇતિહાસ છે. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ ગામે આવેલું આઈ માતાનું મંદિર ?...
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૩૦ લાખ રૂપિયાનું હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થા?...
15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર
બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાક...