નર્મદા જ નહીં દુનિયાની આ નદી પણ એકસમયે ઉલટી દિશામાં વહેતી હતી, પરંતુ ક્યારે અને કઇ રીતે બદલાયું વહેણ
દુનિયાની લગભગ બધી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પરંતુ એક નદી એવી છે જે એક સમયે વિરુદ્ધ દિશામાં વહેતી હતી. જોકે, પાછળથી તેનું વહેણ બદલાઇ ગયું હતુ. દુનિયાની એવી નદી જે પહેલાં વિરુદ્ધ દિશામાં ?...
અહીં આવેલું છે માતાનું ચમત્કારિક મંદિર, મૂર્તિ તળાવમાંથી થઈ હતી પ્રગટ, જાણો ઈતિહાસ
છત્તીસગઢના સરગુજા જિલ્લામાં પહાડોની વચ્ચે આવેલું આ એક પ્રાચીન મંદિર છે, જેના વિશે આજે પણ ઘણાં લોકોને જાણ નથી. લોકો માને છે કે અહીં નારિયેળ ચઢાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને જે ભક્ત સાચ?...
ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી
ભારત સરકારે ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂત બનાવતાં ફ્રાન્સ પાસેથી 26 નવા રાફેલ M (મરીન) ફાઈટર જેટ્સ ખરીદવાની ડીલ પૂર્ણ કરવા સહમતિ આપી છે. કેન્દ્ર અને ફ્રાન્સ સરકાર રૂ. 63000 કરોડમાં આ સોદાને અંતિમ રૂપ ?...
આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે ગઈકાલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝ...
ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યું છે. જે આજથી લાગુ થશે. જેમાં ભારત પર 26 % ટેરિફ લાદવામાં આવ્યું છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફના ક?...
ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય, 2000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક મંદિર
દેવોના દેવ મહાદેવના દરેક શિવાલયો પાછળ એક ધાર્મિક અને માર્મિક વાત જોડાયેલી છે ત્યારે....બીજે ક્યાંય જોવા ના મળે તેવુ શિવજીનું દુર્લભ સ્વરૂપ, ઉત્કંઠેશ્વર એટલે ગુજરાતના કાશી વિશ્વનાથ.. ઉત્કંઠે?...
RBI રેપો રેટના નિર્ણય પહેલા જ શેરબજાર ધડામ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટેરિફ વોરની અસર વૈશ્વિક બજર સાથે ભારતીય બહાર પર પણ વર્તાઇ રહી છે. આ ઉપરાંત પણ આરબીઆઇના રેપો રેટના નિર્ણય પહેલા જ શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજ?...
કરોડો કર્મચારીઓ માટે ખુશખબર! પેન્શનને લઈ RBIનો નવો નિયમ લાગુ, જાણો ફાયદા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં પેન્શન અંગે બેંકોને એક મોટો નિર્દેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના પેન્શનમાં કોઈ વિલંબ થાય છે, તો જવાબદા?...
શંખેશ્વર ખાતે રૂ. ૨.૫૭ કરોડના ખર્ચે બનેલ અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
પાટણ જિલ્લાના પ્રખ્યાત તીર્થક્ષેત્ર શંખેશ્વર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાઈ ગયું. અંદાજીત રૂ. ૨.૫૭ ક?...
મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાન?...