ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
હિન્દુઓ માટે અત્યંત મહત્ત્વની ગણાતી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામા?...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં 23મો દીક્ષાંત સમારોહ ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ 23માં દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એલસીડી પ્રેઝન્ટેશન અધ્યાપક પ્રા.રાજેશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો
સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સૌએ સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર ?...
જમ્મુ ક્ષેત્રમાં એક આતંકવાદી ઠાર, બરફીલા પહાડીઓમાં સેનાને મળી મોટી સફળતા
જમ્મુ (Jammu) અને કાશ્મીર (Kashmir) ના જમ્મુના બરફીલા પહાડીઓ વચ્ચે ઓપરેશન ચતરુ ચલાવતી વખતે સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. બરફીલા પહાડો વચ્ચે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સૈનિકોએ એક મહત્વપૂર્ણ કામગીરી ?...
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી
પાસપોર્ટમાં ફેરફાર કરવો હંમેશા એક જટિલ પ્રક્રિયા રહી છે. અગાઉ, લોકોને અરજીમાં તેમના જીવનસાથીનું નામ ઉમેરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને રજીસ્ટ્રેશન પણ કરાવવું પડતું...
ગણેશપુરામાં બિરાજમાન ગણપતિ બાપા, ખોદકામ કરતા નીકળી હતી દાદાની છ ફૂટ ઉંચી સ્વયંભૂ મૂર્તિ
ધોળકાના કોઠ ગામ પાસે ગણપતિજીનું ભવ્ય મંદિર, ધોળકા શહેરથી વીસ અને અમદાવાદથી સાંઈઠ કિલોમીટરના અંતરે આવેલુ છે. ગણેશપુરા નામથી પ્રસિદ્ધ મંદિરમાં એક દંતી, જમણી સૂંઢવાળી અને છ ફૂટ ઉંચાઈ ધરાવતી ગ?...
સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્ર સરકારને ફટકાર, અકસ્માત પીડિતો માટે કેશલેશ સારવાર અંગે સ્પષ્ટતા માંગી
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ છતાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ન લાવવા બદલ સરકારને ફટકાર લગાવી હતી. આ ઉપરાંત માર્...
નડિયાદ શહેરમાં બંધ સીટી બસ શહેરમાં પુનઃ દોડાવવા માંગણી કરાઈ
નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સમાન પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે. સીટી...
“ડેડીયાપાડા અને નાંદોદમાં ભાજપનો ગૌરવશાળી અધ્યાય: AAPનું જોડાણ અને કાર્યકર્તાઓનું અદમ્ય જોશ”
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)૪૬ માં સ્થાપનાદિન અંતર્ગત સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું ડેડીયાપાડાના વેરાઈ માતા મંદિર અને નાંદોદના રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે સક્રિય સદસ્ય સંમેલનો યોજી ઇ...
નર્મદા જ નહીં દુનિયાની આ નદી પણ એકસમયે ઉલટી દિશામાં વહેતી હતી, પરંતુ ક્યારે અને કઇ રીતે બદલાયું વહેણ
દુનિયાની લગભગ બધી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પરંતુ એક નદી એવી છે જે એક સમયે વિરુદ્ધ દિશામાં વહેતી હતી. જોકે, પાછળથી તેનું વહેણ બદલાઇ ગયું હતુ. દુનિયાની એવી નદી જે પહેલાં વિરુદ્ધ દિશામાં ?...