કાતિલ ઠંડીમાં આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા, દરરોજ સેવનથી થશે આ લાભ
આમળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તમને જણાવી દઈએ કે આમળામાં હાજર વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન શરી?...
નડિયાદ ખાતે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ હેઠળ કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત "૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ" અ?...
સ્પીડમાં બુલેટ ટ્રેનને પણ મારશે ટક્કર, દેશમાં બદલાઈ જશે પરિવહનની તસવીર; રેલ મંત્રીએ હાઈપરલૂપ ટ્રેનના ટ્રેકનો વીડિયો શેર કર્યો
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે માહિતી આપી કે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવેએ IIT મદ્રાસના સહયોગથી ...
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ, 8 મહિના અગાઉ શરૂ કરાઈ હતી તૈયારીઓ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 કલાકથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી ?...
મોહન ભાગવતના નિવેદન બાદ પૂર્વ ધારાસભ્યએ સીએમ, રાજ્યપાલને પત્ર લખ્યો
દેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીટીપીના નેતા મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને માગ કરી છે કે, ગુજરાતમાં ત્રણ કે તેથી વધુ બાળકો પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા પર પ્રતિબંધ...
મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં – અરુણભાઈ દવે
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અન?...
નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા પપૈયાના શણગાર
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદાને અનોખા પપૈયાના શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ કિલો દેશી તથા તાઇવાન પપૈયા ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા ત...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...
INS તુશિલ ભારતીય નૌકાદળમાં સામેલ થવા તૈયાર, જાણો યુદ્ધ જહાજની ખાસિયત
ભારતીય નૌકાદળના તલવાર ક્લાસ ફ્રિગેટનું નવું સ્ટીલ્થ યુદ્ધ જહાજ ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ નૌકાદળે તેનું ચિહ્ન બહાર પાડ્યું હતું. X હેન્ડલ પર INS તુશીલનું ક્ર...
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ખુશખબર, ફિલિપાઈન્સ ભારતીય મુસાફરોને આપશે ફ્રી ઈ-વિઝા
ભારતીય પાસપોર્ટ ધારકો માટે ફિલિપાઈન્સની મુલાકાત લેવાનું વધુ સરળ બનશે. આ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ભારતીય પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં મોટી છૂટછાટ આપવા જઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ ફર્ડિનાન્...