અમદાવાદમાં બિરાજમાન સૂર્ય પુત્ર શનિદેવ, સાડાસાતીના પ્રકોપથી ભક્તોને આપે છે મુક્તિ
શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં ...
ઉદયપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ઉદયપુર, મેવાડ પ્રદેશનો ભાગ રહ્યો છે, જે રાજપૂત શાસકોના પ્રશાસન હેઠળ એક પ્રાચીન અને ગૌરવશાળી રાજય હતું. મેવાડના રાજપૂત શાસકો, ખાસ કરીને સિસોદિયા વંશ આ પ્રદેશનું સંચાલન કરતા. ઉદયપુરનું ના?...
દરરોજ સવારે ખાલી પેટ પીવો તજ અને વરિયાળીનું પાણી, શરીરમાં થશે ગજબના ફાયદાઓ, જાણો
તજ અને વરિયાળી માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ, આ બંને શરીરની પાચનશક્તિ વધારવામાં અને વિવિધ બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે પલાળેલું તજ અન?...
શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી
શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આગામી કાર્યક્રમ?...
એરપોર્ટ પર હવે જપ્ત નહીં થાય જ્વેલરી, કોર્ટે કસ્ટમ વિભાગને આપ્યો મોટો આદેશ, જાણો વિગત
વિદેશથી આવતા લોકોના ઘરેણાં એરપોર્ટ પર પકડાય છે.પણ હવે તમે વિદેશ પ્રવાસથી પાછા ફરતી વખતે તમારી સાથે જૂના અને પોતાના ઘરેણાં લાવશો તો કસ્ટમ વિભાગ તમને બિનજરૂરી રીતે હેરાન નહીં કરે. દિલ્હી હાઈક?...
ધુવરાણ બીચ પાસે આવેલ ધાર્મિક સ્થળની સ્વચ્છતાને અનુલક્ષીને જાગૃત નાગરિક દ્વારા કરાયેલ રજૂઆતનો કરાયો ત્વરિત નિકાલ
ગુરૂવારે ખંભાત તાલુકાના ધુવારણ બીચ ખાતે આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેવા કે, ડોસલી માતાજીનું મંદિર અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર આવેલું છે.જે પૈકી પાંચ પાંડવ મહાદેવના મંદિરમાં અસ્વચ્છતા...
નડિયાદ : શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોનું વિશ્રામ મંડળનો વાર્ષિકોત્સવ યોજાયો
શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિકોત્સવ, સામાન્ય સભા સહિત ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળ?...
BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ...
‘મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે…’, વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં
બંને ગૃહોમાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ પાસ થયા બાદ હવે યોગી સરકારે વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદે જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રેવન?...
નડિયાદ : મહાગુજરાત સર્કલ ઉપર આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે ST બસ ડિવાઈડરમાં અથડાઈ
નડિયાદમાં ગુરૂવારે સાંજના સુમારે મહાગુજરાત સર્કલ પાસે આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે બસ ડિવાઈડર ઉપર ધડાકે ભેર અથડાઈને ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ઘણા મુસાફરોને ?...