અનેક રીતે ગુણકારી છે ‘મીઠો લીમડો’, રોજ સવારે તેનું પાણી પીવાથી થશે અઢળક ફાયદા
મીઠા લીમડાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. તેને કરીપત્તા, સેકડીપત્તા અને મીઠો લીમડો વગેરે નામથી ઓળખવામાં આવે છે. ભારતીય રસોઈમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. કેમ કે તેની ખાસ સુગંધ અને તીખાશના કાર...
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ બનશે હરિયાળું
મહુવા પાસે કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે. ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં મોરારિબાપુએ જાહેરાત કરી છે. મોરારિબાપુ દ્વારા રામકથા એ માત્ર એક કાને સાંભળ?...
લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ
ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ...
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વત...
સરહદ પર શાંતિ અમારી પ્રાથમિકતા- શી જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીની સ્પષ્ટ વાત; એક કલાક સુધી ચાલી બેઠક
ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં) પર ચાર વર્ષ જૂના વિવાદને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. ગલવાન ખીણ અથડામણના ચાર વર્ષ પછી પેટ્રોલિંગ વ્યવસ્થામાં સફ...
શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદીત કેસ મામલે હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો ઝટકો, જાણો શું લીધો નિર્ણય
શ્રી કૃષ્ણ જન્મભૂમિ - મથુરાના શાહી ઈદગાહ વિવાદ મામલે અલાહાબાદ હાઇકોર્ટે બુધવારે મુસ્લિમ પક્ષના રિકોલ પર કોર્ટે ચૂકાદો આપ્યો હતો અને રિકોલ અરજી ફગાવી દીધી. મુસ્લિમ પક્ષે 11 જાન્યુઆરી, 2024ના આદ?...
દર છમાંથી એક વ્યક્તિ ભારતીય… નિર્મલા સીતારમણે કહ્યું – અમેરિકા હોય કે ચીન, ભારતની અર્થવ્યવસ્થાને અવગણી ન શકે
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં વર્લ્ડ બેંક અને આંતરરાષ્ટ્રીય વાર્ષિક બેઠક 2024 દરમિયાન સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા આયોજ?...
આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ ૨ હેઠળ જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી
સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ " સ્વચ્છતા હિ સેવા" અંતર્ગત સરકારી કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ સાફ સફાઈ અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય ?...
જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા એસ્પિરેશનલ તાલુકામાં સમાવેશ થયેલ સાંતલપુરની મુલાકાત લીધી
નીતી આયોગ દ્રારા એસ્પિરેશનલ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત દેશના ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવેલા છે તે પૈકી ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે જેમાં પાટણ જિલ્લામ?...