પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો
પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકને તેમના પુસ્તક ‘હાર્ટ લેમ્પ’ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મળ્યો છે. બાનુના પુસ્તક “હસીના અને અધર સ્ટોરીઝ” નો દીપા ભાસ્તી દ્વારા અંગ્રે?...
નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો
શિબિરમાં પૌષ્ટિક આહાર આરોગવા સહિત યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગ અને આહાર-વિહારની ભૂમિકા મહત્વની છે, બાળપણમાં વધતી જતી મેદસ્વિતા ?...
ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ
ભારતનું અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. થોડા વર્ષો બાદ દેશની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવાની છે. નાણાંકીય વર્ષ 2024-25માં દેશની આયાત અને નિકાસ હરણફાળ ગતિએ વધી...
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો, જુઓ સેનાનું શૌર્ય અને સાહસ
ભારત દ્વારામાં શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડે ફરી એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પાકિસ્?...
નવસારીના વાંસદામાં એક પુરુષ બે સ્ત્રી સાથે સાત ફેરા ફરશે
બાળકો પોતાના માતાપિતાના લગ્નના સાક્ષી બનશે એક પ્રેમ આવો પણ..નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખના વર્ષ 2010માં કાજલ ગાંવિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિ?...
‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
પાકિસ્તાનને કડક ચેતવણી આપતા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શનિવારે કહ્યું કે પાડોશી દેશમાં એવું કંઈ નથી જે ભારતીય સેનાની પહોંચની બહાર હોય. જમ્મુ અને કાશ્મીરના તંગધાર સે?...
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા નિવેદનોને લીધે વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાની આશ?...
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના નેતૃત્વમાં આ યાત્રા ગાંધી ચોકથી પ્રારંભ થઈ હત...
UPIનો નવો નિયમ, હવે ભૂલથી પણ અજાણી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર નહીં થાય રૂપિયા
આજના સમયમાં રોકડ વ્યવહાર લગભગ ઓછો થઈ ગયો છે. હવે લોકો નાના હોય કે મોટા, દરેક પ્રકારના લેન-દેન માટે ડિજિટલ પેમેન્ટનો જ વધુ ઉપયોગ કરે છે. આજે યૂપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા દે...
સવારે ખાલી પેટ કેળા ખાનારા લોકો સાવધાન! ફાયદાને બદલે અનેક સ્વાસ્થ્ય નુકસાન
કુસ્તીબાજો હોય કે રમતવીરો, તમે ઘણીવાર ખેલાડીઓને કેળા ખાતા જોયા હશે. આ પાછળનું કારણ આ ફળ દ્વારા મળતી તાત્કાલિક ઉર્જા અને પોષણ છે. કેળા એક તરફ તાત્કાલિક ઉર્જાનો ખજાનો છે, તો બીજી તરફ તેને પોટેશિ...