ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે
બાવળિયાળી સંત નગાલાખા બાપા ઠાકર મંદિર તીર્થ સ્થાનમાં શ્રીમદ ભાગવત કથા ગાન કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે. ઠાકરધામમાં ?...
સામાન્ય મજબૂતી શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ
19 માર્ચ બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 132.97 પોઈન્ટના વધારા સાથે 75434.23 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 49.4 પોઈન...
બનાસકાંઠા જિલ્લાની કુલ ૨૮ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ ૨૨ કેસમાં રૂ.૪૭.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ?...
આવકવેરો ભરનારાઓને મોટી રાહત ! મળશે કમ્પાઉન્ડિંગનો લાભ, જાણો કેવી રીતે સેટસ થશે કેસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDT એ આવકવેરા કાયદા હેઠળ આચરવામાં આવેલા ગુનાઓ અંગેની જાહેરાતમાં કરદાતાઓને રાહત આપી છે. સોમવારે, 17 માર્ચે, CBDTએ જણાવ્યું હતું કે આવકવેરા કાયદા હેઠળ તમા...
ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ… ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? જાણો
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિત વિશ્વભરના બે દેશોમાં અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. આ દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. ઓસ્ટ્રેલિયા vs...
PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર, કહ્યું- ‘140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ’
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે ધરતી પર પરત ફરવાના છે. વિલિયમ્સ, વિલમોર અવકાશ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહ્યા બાદ ...
દર્દીઓને તાત્કાલિક સારવાર મળશે! દરેક જિલ્લા હોસ્પિટલમાં હશે ‘કેન્સર સેન્ટર’, જાણો શું છે સરકારનો પ્લાન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશની જિલ્લા હોસ્પિટલોમાં કૅન્સર ડે-કેર સેન્ટર સ્થાપવા માટે એક વ્યાપક બ્લૂપ્રિન્ટ તૈયાર કર્યો છે, જે કીમોથેરાપી, સલાહ-સૂચન અને દવાઓ જેવી સુવિધાઓ પર ધ્યાન કેન્દ?...
મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતાં તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર?...
ગુજરાતમાં અહીં બિરાજમાન સ્વયંભુ કષ્ટ નિવારણ હનુમાનદાદા, સચોટ નિવારણનો છે પરચો
સુરત જિલ્લાના ઓલપાડ નજીક ગોલા ગામે આવેલું કષ્ટ નિવારણ હનુમાનજીનું મંદિર આસ્થાનો પ્રતીક છે. અહીં સ્વયંભુ હનુમાનજી બિરાજમાન છે, જે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ લોકપ્રિય છે. હનુમાનજી વિશે રામાયણ, મહા?...
નીટ પીજી એક્ઝામની તારીખો જાહેર; જાણો ક્યારે લેવાશે પરીક્ષા
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PG 2025 ની પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ બે શિફ્ટમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં ક?...