આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ (ARO), અમદાવાદ દ્વારા ૨૦૨૫-૨૬ માટે ભારતીય અગ્નીવીર (આર્મી) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી ૮ પાસ, ?...
ખેડા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે આરોગ્ય કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે જિલ્લાના 10 તાલુકામાંથી આર?...
PM મોદી પર ખુશ થઇ ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, શેર કરી દીધો આ Video, વિશ્વભરમાં વાયરલ
પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ?...
હાઇવે માટે સંપાદિત કરેલી જમીનો મૂળ માલિકોને પરત કરશે સરકાર! કાયદામાં ફેરફારની તૈયારી
કેન્દ્ર સરકાર નેશનલ હાઇવે ઍક્ટમાં અનેક સુધારા કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સંદર્ભમાં પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે પણ મોકલી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્?...
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ? ચારધામ યાત્રા પહેલા ધારાસભ્યએ કરી મોટી માંગ
ઉત્તરાખંડના પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માહિતી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિન્?...
ખેડા જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગનું શુભારંભ
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્?...
એરાલ ગામે બિરાજતા એરાઈ માતાજી, 2000 વર્ષ જૂના પૌરાણિક મંદિરનો છે રોચક ઈતિહાસ
પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને પાંચ ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનું મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનુ?...
બુલેટ ટ્રેનથી પણ આગળ નીકળી જતી હાઈપરલૂપનું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ, દોડશે પ્રતિ કલાક 1000km
એકતરફ ભારતીય રેલવે દેશભરમાં તમામ ખૂણેખાચરે ટ્રેનો દોડાવી રહી છે, તો બીજીતરફ બુટેલ ટ્રેનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે હવે ભારત પરિવહન સિસ્ટમ ક્ષેત્રે નવી દિશામાં આગળ વધીને હાઈપ...
કમર દર્દથી કંટાળી ગયા છો, હરવું ફરવું મુશ્કેલ થઈ ગયું છે? તો આ આસનો આપશે આરામ
ઘણી વખત સફાઈ માટે ભારે વસ્તુઓ વાળવી કે ઉપાડવી પડે છે. આ સિવાય ખોટી સ્થિતિમાં બેસવાથી કમરનો દુખાવો થવો એ સામાન્ય સમસ્યા છે. જેના કારણે આખો દિવસ બેસવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલા...
મુસ્લિમ સમાજ પણ કરે છે ગુજરાતના વીર મહારાજના દર્શન, દાદાના આશીર્વાદથી ગામમાં છે કોમી એકતા
બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે 1200 વર્ષ પુરાણું વારંદાવીર મહારાજનું મંદિર આવેલું છે. વારંદાવીર મહારાજના અતિ પ્રાચીન મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. અનેક ભક્તો દૂરદૂરથી વારંદાવીર...