મથુરાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ઉત્તર કાંડ (રામાયણ) અનુસાર, કૃતયુગમાં મધુ નામના દૈત્ય રાજાએ મધુવન નામના વનમાં રાજ્ય સ્થાપ્યું હતું. મધુ એક ધર્મનિષ્ઠ દૈત્ય હતો અને તેણે ભગવાન શિવની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. શિવજ...
એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્...
જો તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ના થઈ હોય તો, હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી ના કરતા
ભારતીય રેલવેએ 1 મે, 2025 થી નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો ખાસ કરીને વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અસર કરશે. નવા નિયમો હેઠળ, વેઇટિંગ ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને હવે સ્લીપર અથવા એસી કોચ?...
તંબાડી ગામે પંચમુખી હનુમાનજીનું મંદિર, 300 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા બજરંગબલી
ભગવાન શ્રી રામનું નામ લેવાય એટલે બજરંગ બલીને પણ યાદ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે. આ મંદિરોમાં વિવિધ સ્વરૂપે પૂજાતા બજરંગબલીનું પંચમુખી સ્વરૂપ સૌથી શ્ર?...
સિહોરમાં યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં આપવામાં આવ્યું માર્ગદર્શન
સિહોરમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરી અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. સરકારની વિવિધ યોજનાઓ તથા જાગૃતિ સંદર્ભે સિહોરમાં માર્ગદર્શન હેત?...
કપડવંજ સેશન્સ કોર્ટે પોકસોના કેસમાં આરોપીને ફટકારી 25 વર્ષની સજા
જાહેરમાં સગીરાને બેટા કહી સંબોધતા શખ્સે ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું કપડવંજ સેશન્સ કોર્ટે પાંચ વર્ષ અગાઉના પોક્સોના કેસમાં આધેડને દોષિત ઠેરવી 25 વર્ષની સજા ફટકારી છે.આધેડ પત્ની સાથે કઠલ...
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ નિશાંત સીલ કરાઈ
ખાણીપીણીના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો સીલ કરવામાં આવશે આણંદ: ગુરુવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ ...
‘શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?’, સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે પીઆઈએલ ?...
ચાર ધામ જનારા ખાસ વાંચે, ભૂલથી પણ આ નિયમ તોડ્યો તો 5000નો દંડ ભોગવવા તૈયાર રહેજો
ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે, વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. મંદિર પરિસરમાં વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય?...
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્?...