કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10 લાખ સુધીની દંડની જોગવાઈઓ
ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવાના ઉદ્દેશ્ય સાથે લોકસભામાં મંગળવારે ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું. અમિત શાહ તરફથી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ રજૂ કરતા?...
અમદાવાદની સાબરમતીની જેમ દિલ્હીની યમુનામાં શરૂ થશે ક્રૂઝ સેવા, આવી હશે સુવિધા
દિલ્હીની યમુના નદીમાં આગામી દિવસોમાં ક્રૂઝ સેવા શરૂ થશે. આ અંગે દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સાથે કરાર કર્યા હતા. ઈનલેંડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI)એ મંગળવારે યમુના નદી પર ક્રૂઝ પર્યટનને પ?...
એક દિવસમાં કેટલા અંજીર ખાવા ફાયદાકારક?, વધારે ખાવાથી શરીરમાં શું થાય છે અસર? જાણો અહીં
અંજીર સ્વસ્થ માટે એક વરદાન સામાન થઇ શકે છે. તમારે અંજીરને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવાનું હોય છે. જેથી તમારા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તમને જણાવી દઈએ ?...
‘હું યોગી છું, સંભલ સત્ય છે, કોઈના ધાર્મિક સ્થળ પર કબજો કરીને…’, લખનૌમાં યુપીના CMની ગર્જના
સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કો?...
શું અમેરિકાની જેમ હવે કેનેડા પણ ગેરકાયદે ભારતીયોનો કરશે દેશ નિકાલ? જાણો વિગત
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ?...
અંજલિ મુદ્રા એટલે કે હાથ જોડીને નમસ્તે કરવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો તેના ફાયદા
આજકાલ લોકો દૂરથી એકબીજાને 'હાય-બાય' કહે છે. પરંતુ ભારતીય પરંપરામાં હાથ જોડીને અભિવાદન કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. તમને જણાવી દઈએ કે સદીઓ જૂની આ પરંપરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક...
GSTના દરમાં ઘટાડાથી સસ્તા ભાવે મળશે જીવન જરૂરિયાતની વસ્તુઓ
જીએસટી દરોને તર્કસંગત બનાવવાની કવાયતમાં, મોટાભાગની વસ્તુઓના દરમાં ઘટાડો થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા અઠવાડિયે એક કાર્યક્રમમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે હવે આગામી વારો GST દર ઘ?...
શેરબજાર મોટી ઉથલપાથલ બાદ ફ્લેટ બંધ, સેન્સેક્સમાં સામાન્ય વધારો તો નિફ્ટી ડાઉન
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ફ્લેટ બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ ૧૨ પોઈન્ટ ઘટીને ૭૪,૧૦૨.૩૨ પર બંધ થયો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.17 ટકાના ઘટાડા સાથે 22,497.90 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિ?...
સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ. મીનાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી પાટણ ખાતે બેઠક યોજાઇ
નાગરિકોના મંતવ્યો અને અભિપ્રાયોના મૂલ્યાંકનને આધારે સમાન સિવિલ કોડની રૂપ રેખા ઘડાશે:- અધ્યક્ષ શસી.એલ. મીના ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરા?...
કૈવલ આંખની હોસ્પિટલ સારસા ખાતે આયુષમેળા નું આયોજન
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક,આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ દ્વારા કૈવલ વાડી સત કૈવલ આંખની હોસ્પિટલ, સારસા ખાતે સવારે ૮:૩૦ થી...