‘શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મનો આરોપ ન લગાવી શકાય’, લિવ ઈન પર સુપ્રીમનો મોટો ચુકાદો
લિવ ઈનમાં રહેતી મહિલા કોઈ પણ રીતે તેના મેલ પાર્ટનર પર રેપનો આરોપ ન લગાવી શકે કારણ કે તે તેના સંબંધોને સારી રીતે સમજતી હોય છે. પૂર્વ આર્મી ઓફિસર સામેનો રેપનો કેસ ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવો ...
ગુજરાતની 14 સ્કૂલ હવે CBSE નો અભ્યાસક્રમ નહીં ભણાવી શકેઃ જાણો કારણ
તાજેતરમાં જ CBSE દ્વારા જારી કરાયેલી ‘ડિસેફિલિએટેડ’ શાળાઓની યાદીમાં અમદાવાદની ચાર સહિત ગુજરાતની કુલ 14 શાળાઓનો સમાવેશ થાય છે. આ યાદી સ્કૂલ એફિલિએશન રી-એન્જિનિયર્ડ ઓટોમેશન સિસ્ટમ (SARAS) 5.0 વેબસાઇટ ...
‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...
નવસારીના હાંસાપોર અંડર પાસના પ્રવેશ દ્વારે પતરા મરાયા
થોડા દિવસ અગાઉ અંડર પાસમાં ડૂબીથી એક વ્યક્તિનું મોત થયું હતું ચોમાસા દરમિયાન નવસારી હાંસાપોરના અંડર પાસમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આજદિન સુધી બંન્ને અંડર પાસમાં પાણી ?...
અમેરિકાએ કંપનીઓને આપી કડક ચેતવણી, H-1B વિઝા ધારકો માટે ખતરાની ઘંટી!
જો તમારું સ્વપ્ન અમેરિકા જઈને મોટી ટેક કંપનીઓમાં કામ કરવાનું છે, તો આ સમાચાર તમારા માટે નિરાશાજનક હોઈ શકે છે. અમેરિકાએ H-1B વિઝા અંગે એક નવું કડક પગલું ભર્યું છે, જેનાથી ભારતીય વ્યાવસાયિકો માટે ...
મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો, ‘કોઇ પણ જ્ઞાતિ મંદિર પર વિશેષ અધિકારનો દાવો કરી શકે નહીં’
મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિવિધ જાતિ સમૂહ કોઇ દેવતાની પૂજા કરવા માટે અલગ અલગ રીતોનું પાલન કરી શકે છે પરંતુ કોઇ પણ જ્ઞાતિ સમૂહનો સભ્ય એ દાવો કરી શકે નહી કે મંદિર ફક્ત તેમનું છે અને ?...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ...
નવસારી જિલ્લામાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ સહજાનંદ સ્વામી સખીમંડળની બહેનો
આગામી દિવસોમાં 8મી માર્ચનો ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે લખપતિ દી...
બે-દિવસીય ઉનાઇ મહોત્સવ 2025નો પ્રારંભ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરન...
ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન થયો. નિફ્ટી 9 પોઈન્ટ ઘટીને 22073 પર ખુલ્યો. આજે, ઓલા ?...