આજથી દોડશે રીંગ રેલ, ઝાંસી-અયોધ્યા-કાશીને પ્રયાગ સાથે જોડવામાં આવશે
મહાકુંભ (Mahakumbh) દરમિયાન તીર્થરાજ નજીકના ધાર્મિક સ્થળોથી શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લાવવા અને સ્નાન કર્યા બાદ ઘરે પરત લાવવા માટે રીંગ રેલ સેવા આજથી શરૂ થશે.તેમાં તમામ જનરલ કેટેગરીના કોચ હશે. મુસા?...
મુંબઈ એરપોર્ટે દિલ્હીને પાછળ છોડીને મેળવ્યું આ મોટું સન્માન, વિશ્વના આ ત્રણ એરપોર્ટમાં થયું સામેલ
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)એ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) તરફથી લેવલ 5 ગ્રાહક અનુભવ એક્રેડિટેશન હાંસલ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. CSMIAની સિદ્ધિ વિશે મુખ્ય મુદ્દા: ...
અદાણી ગ્રુપ-ઈસ્કોન મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરશે, ભક્તોને ભોજન પીરસશે
મહાકુંભ મેળા 2025 માટે અદાણી ગ્રુપ અને ઈસ્કોન ના સહયોગથી ભક્તજનો માટે વિશિષ્ટ મહાપ્રસાદ સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન ચાલી ?...
ઈસરો રચશે ઈતિહાસ’સ્પેડેક્સ’ પ્રયોગ આજે થઈ શકે છે, બંને અવકાશયાન નજીક આવી રહ્યા છે
ISRO (ભારતીય અવકાશ સંશોધન સંગઠન)નું સ્પેડેક્સ (SPADEX) મિશન એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેમાં અવકાશયાનને "ડોક" અને "અનડોક" કરવાની તકનીકીની ચકાસણી કરવામાં આવી રહી છે. સ્પેડેક્સ મિશનની ખાસિયતો: ડ?...
સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે મુખ્ય સંપ્રદાયોમાં શૈવ, વૈષ્ણવ, અને શાકત તથા અન્ય પ્રમુખ રહેલાં છે
સંસ્કૃતિમાં સર્વોચ્ચ ભારતની અનેક વિવિધતાઓ અને વિશિષ્ટતાઓ રહેલી છે. હિન્દ દેશ ભૌગોલિક રીતે, સામાજિક રીતે તેમજ ધાર્મિક રીતે વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે! ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં ર?...
રેલવે મુસાફરોને હવેથી ટિકિટની લાઈનમાંથી મુક્તિ, ગુજરાતમાં અહીં મુકાયા ATVM મશીન
આ એન્જિનિયર્ડ ચિંતાનો હિસ્સો છે જેથી મુસાફરોને વધુ સુવિધા અને ઝડપથી સેવા મળી શકે. વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ATVM (Automatic Ticket Vending Machine) સ્થાપિત કરી છે, જે મુસાફરો માટે ટિક?...
શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના શ્રી મુખે ભાગવત સપ્તાહનો શુભારંભ
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પ.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૪ થી તા....
સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમાં ઉમરેઠ પોલીસ દ્વારા યોજાયો ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ
ઉમરેઠ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાયો. તારીખ 8 /1/ 2025 ને બુધવારના રોજ સવારે 11:00 કલાકે સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં ઉમરેઠના પી.આઈ એસ.એ?...
પીએમ મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘હું પણ માણસ છું, કોઇ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય ?...
થરાદના ઉત્સાહીત કાર્યકરની એબીવીપી પ્રદેશ કારોબારી સદસ્યમાં નિમણૂક થઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રના નિર્માણનુ ઘડતર કરતું સંગઠન છે, જોકે એબીવીપી દ્વારા ૭મી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી સ?...