નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ...
લગ્ન પ્રસંગમા ડી.જે. સાઉન્ડની હરીફાઇ કરી ધ્વની પ્રદુષણ ફેલાવતા ઈસમો સામે કાર્યવાહી કરાઈ
નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં ત્રણ ડીજે સાઉન્ડ માલિકો દ્વારા હરિફાઈ યોજી ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવેલ, જેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્ર?...
આજે ફરી શેર માર્કેટ ખુલ્યું રેડ ઝોનમાં, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, જાણો કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફને અમલમાં મૂકવા આડે 90 દિવસનો સમય આપ્યો વહે. પરંતુ હજુ પણ ચીન સાથે તેનું ટ્રેડ વોર ચાલુ છે અને આ બધાની અસર ગ્લોબલ માર્કેટ પર જોવા મળી રહી ?...
કંઈ મોટું થવાનું છે? PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા, તો જેપી નડ્ડાના ઘરે દિગ્ગજ નેતાઓની બંધ બારણે બેઠક
આ દિવસોમાં દેશમાં નવા વક્ફ કાયદાને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. એક તરફ, પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો સંસદ દ્વારા પસાર કરાયેલા આ નવા કાયદા સામે વિરોધની જ્વાળા સળગી રહી છે. તો બીજી તરફ આ કાયદાઓ...
ગ્રીન કાર્ડ-H1B વીઝાને લઇ ભારતીયો માટે મોટા સમાચાર, અમેરિકા જનારા ખાસ વાંચે
હવે અમેરિકા જવું અને ત્યાં રહેવું બંને મુશ્કેલ બની ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. હવે અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સે હંમેશા પોતાનું ઓળખ...
હવે ચાલુ ટ્રેનમાં જ મળશે ATMની સુવિધા! પંચવટી એક્સપ્રેસમાં લગાવાયું પહેલું મશીન
પહેલાની તુલનાએ હવે ટ્રેનમાં આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ જેવી કેટલીયે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. હાલમાં મળતી એક માહિત...
નર્મદા પરિક્રમા 2025: શ્રદ્ધાળુઓની યાત્રા હવે બનશે અવિસ્મરણીય!
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું આ કેન્દ્ર વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ રણછોડરાય મંદિર ખાતે એક ખાસ બેઠક યોજી. સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો અને વહીવ...
જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમ?...
પ્રભુ શ્રીરામે વનવાસ દરમિયાન અહીં કર્યો વસવાટ, ગુજરાતના રામેશ્વર મંદિરનો છે રોચક ઈતિહાસ
વલસાડના પારડી તાલુકાના પલસાણામાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિર, ગંગાદેવી મંદિર તરીકે પણ જાણીતુ છે. પેશવાકાળથી ઇતિહાસ સાથે જોડાયેલા આ મંદિરની દંતકથા રામાયણ અને ભગવાન શ્રીરામના વનવાસ સાથે જ...
પાટણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી ઉમંગભેર ઉજવાઈ
પાટણ શહેરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી ઘનઘોર ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી. શહેરના બગવાડા દરવાજા પાસે સ્થિત તેમના પાટોત્પટ પ્રતિમા સ્થાને વિવિધ રાજકીય પક્ષ?...