સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ ?...
અમદાવાદ સ્ટેશનથી નહીં દોડશે આ 12 ટ્રેન, જુઓ યાદી
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 8 અને 9 પર ઓવર બ્રિજ અને એર કોન્કોર્સના નિર્માણની કામગીરીને પગલે મહત્ત્વપૂર્ણ સમાયોજનો કરવામાં આવ્યા છે. 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 સુધી ઉત?...
1 કે 2 નહીં…હવે ટ્રેનોમાં આટલા પ્રકારના AC Coach લગાવાશે, આ રીતે બદલી રહ્યું છે ભારતીય રેલવે, જુઓ ફોટો
1853માં જ્યારે અંગ્રેજોએ મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલ ટ્રાવેલ સેવા શરૂ કરી ત્યારે કોઈને ખ્યાલ ન હતો કે ભારતીય રેલવે કોઈ દિવસ આ દેશ અને તેના લોકોની લાઈફલાઈન બની જશે. આજે આ ખરેખર બદલાઈ ગયું છે. જ?...