દિલ્હી ચક્કાજામ એલર્ટ : 21–23 મે સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત, પરિવહન વ્યવસ્થા પર પડશે અસર
દેશની રાજધાની Delhi માં પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધતા ભાવોથી પરેશાન વાણિજ્યિક વાહન ચાલકો હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે. વિવિધ ડ્રાઇવર યુનિયનો દ્વારા 21 મે થી 23 મે સુધી ત્રણ દિવસીય રાષ્ટ્રવ્યાપી ...
ગુજરાતમાં ‘ઝીરો સેરેમની’ મોડેલ : 300 નવી બસો સીધી જ રસ્તા પર, જનસેવામાં તરત જોડાશે
ગુજરાતમાં જાહેર પરિવહન ક્ષેત્રે એક અનોખી અને જનકેન્દ્રિત પહેલ કરવામાં આવી છે. Bhupendra Patel અને Harsh Sanghaviના માર્ગદર્શન હેઠળ 16 મે 2026ના રોજ રાજ્યભરમાં એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનસેવામાં કાર્યર?...
શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકો માટેની સંજીવની
શિક્ષણ, આરોગ્ય, પરિવહન, રોજગાર જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ નાગરીકોની સુખાકારી માટે કાર્યરત છે. નિરામય આરોગ્યથી વ્યક્તિ, સમાજ અને સમગ્ર દેશનો વિકાસ ઝડપી બ?...