ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...