IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
શ્રીનગર ટ્યૂલિપ ગાર્ડનનો ક્રેઝ યથાવત : વરસાદ વચ્ચે પણ 1.69 લાખ પ્રવાસીઓ પહોંચ્યા
કાશ્મીરના શ્રીનગર સ્થિત ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો જોવા મળી રહ્યો છે. માત્ર 14 દિવસમાં બગીચામાં 1,69,100થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી છે, જે ખરાબ હવામાન અન?...