એરપોર્ટની નજીકના સ્થળોએથી અવરોધો દૂર કરવામાં આવશે, મર્યાદા કરતાં વધુ વૃક્ષો અને ઇમારતો દૂર કરવામાં આવશે
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણ વધુ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ ડ્રાફ્...