કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ
હરીશભાઈએ જે કાર્યમાં સંપૂર્ણ જીવન લગાવી દીધું એ કાર્ય નિરંતર કરવું અને વધારે ગતિથી કરવું એજ એમને સાચી શ્રદ્ધાંજલી હશે.-અતુલજી લીમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય હરીશભ...