અમદાવાદ હેરિટેજ સિટી રિવ્યુ: મ્યુનિ. દ્વારા સપ્તર્ષિ ઘાટ, પોળ, સાંકડી શેરી અને ભદ્ર માટે વિકાસ પ્લાન રજૂ, UNESCO સમક્ષ 2035નો રોડમેપ રજૂ
વિશ્વ ધરોહર શહેર અમદાવાદના હેરિટેજ સંરક્ષણ અને વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. Ahmedabad Municipal Corporation દ્વારા UNESCOની ટીમ સમક્ષ 2035 સુધીનો વિગતવાર રોડમેપ રજૂ કરવામાં આવ્?...
UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવ?...
ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધિ, યુનેસ્કોએ આપી નવી ઓળખ, આપ્યું અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર
ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામ?...